SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ अथ विशिष्टा काचनापि चेष्टा तदव्यभिचारिणी संगीर्यते, न या काचन, तेनायमदोष इति चेत् ? ननु तस्याः केन प्रमाणेनाव्यभिचारः सिद्ध इति वाच्यम् ? स्वसंवेदनप्रत्यक्षत एव तस्याः स्वशरीरे चैतन्येन सहाव्यभिचारग्रहणमिति चेत् ? हन्त तर्हि हतोऽसि अव्यभिचरितार्थान्तरदर्शनात्साध्यार्थप्रतिपत्तिमिच्छतोऽनुमानप्रामाण्यप्रसङ्गेन “प्रत्यक्षमेवैकं प्रमाणं नान्यदिति" प्रतिज्ञाव्याहतिप्रसङ्गादिति यत्किंचिदेतत् तन्न निवृत्तिमात्रात्तुच्छरूपादात्माभावनिश्चय इति स्थितम् । किञ्च "सिद्धो य इत्यादि चशब्दो दूषणान्तरसमुच्चये, 'तस्याः' निवृत्तेः 'तेन' आत्माभावेन सहाविनाभावः किं भवतः सिद्धो ? येन तत आत्माभावो निश्चीयते नैव सिद्ध इति भावः । वस्तुनि सत्यपि प्रत्यक्षनिवृत्तिमात्रस्य सद्भावात् ॥૨॥ અતિ ન સિદ્ધપ્તતઃ નિમિત્યાહ- तदभावे णावगमो तब्भावे कह ण होति अणुमाणं ? ॥ तब्भावम्मि अ ( वे य अ ) जुत्तं अणुमाणं अप्पमाणंति ॥ १२२ ॥ (तदभावेनावगम स्तद्भावे कथं न भवति अनुमानम् । तद्भावे चायुक्तमनुमानमप्रमाणमिति ॥ ) 'तदभावे' अविनाभावाभावे नावगमो निवृत्तेः सकाशात् आत्माभावस्य, संदिग्धविपक्षव्यतिरेकत्वात् । अथाप्युच्येतसिद्ध एवाविनाभावः तेन नोक्तदोषप्रसङ्ग इति । तत आह-- 'तद्भावे' अविनाभावभावे कथं न भवत्यनुमानं प्रमाणं ?, भवत्येव प्रमाणमितिभावः । अविनाभावसंबन्धस्मरणसापेक्षं हि लिङ्गात् लिङ्गिनि ज्ञानमनुमानमित्याहुरनुमानलक्षणं प्रमाण ઉત્તરપક્ષ :- જો આ નિવૃત્તિ તદ્દન તુચ્છ-અસત્ જ હોય, તો તેનાથી આત્માના અભાવનો નિશ્ચય શી રીતે થઇ શકે ? ન જ થાય એમ પૂર્વે જ ક્હી ગયા. નાસ્તિક :– અરે ભઈ ! આત્માના ગ્રાહક પ્રમાણનો અભાવ જ આત્માના અભાવના નિશ્ચયરૂપ છે. હવે અહીં ક્યાં પૂર્વોક્ત દોષનો અવકાશ છે ? ઉત્તરપક્ષ :- આ વાત મૂળ વિનાની છે. આમ તો, તમે અભાવ અને નિશ્ચયને એક કરી નાખ્યા. પણ નિશ્ચય તો બોધરૂપ હોય સત્ ભાવાત્મક છે. તેથી અભાવ અને નિશ્ચય પરસ્પર વિરુદ્ધ છે. નાસ્તિક :– તમે તો ખરા પાછળ પડ્યા છો. લો ભાઇ ! અભાવ અભાવરૂપ જ છે. નિશ્ચયરૂપ નથી બસ હવે. છતાં અભાવમાંથી નિશ્ચય તો ઉત્પન્ન થઇ શકે જ છે. કેમકે લોક્માં તેમ દેખાય છે. અને દૃષ્ટ વસ્તુમાં અનુપપત્તિ દર્શાવવી વ્યાજબી નથી. ઉત્તરપક્ષ :- *અભાવથી નિશ્ચય પ્રગટે છે.” એવું લોકોમાં દર્શન શી રીતે થાય છે ? નાસ્તિક :- જે દેખાય નહિ, તે નથી” આવા વ્યવહારના દર્શનથી અમે ક્હીએ છીએ કે, લોકોમાં ‘અભાવથી નિશ્ચય પ્રગટે છે.' તેવું દર્શન થાય છે. ઉત્તરપક્ષ :- જો આટલા માત્રથી અભાવનો નિશ્ચય કરશો, તો બીજાના શરીરઆદિમાં રહેલા ચૈતન્યનો પણ અભાવ સ્વીકારવો પડશે. કેમકે તે ચૈતન્યનું પણ દર્શન થતું નથી. નાસ્તિક :– બીજાના શરીરમાં ચેષ્ટા વગેરે દેખાય જ છે. આ ચેષ્ટાઓ ચૈતન્યજન્ય છે. તેથી ચેષ્ટાદ્વારા ચૈતન્યનું દર્શન થાય જ છે. તેથી ચૈતન્યના દર્શનનો અભાવ વ્હેવો બરાબર નથી. ઉત્તરપક્ષ :– તમારી વાત ધન્યવાદપાત્ર નથી. કેમકે મૂક્તિ થયેલા શરીરમાં ચેષ્ટાઓ પણ ઉપલબ્ધ થતી નથી. નાસ્તિક : મૂર્છિત શરીરમાં વાસ્તવમાં ચૈતન્ય જ નથી. ઉત્તરપક્ષ :– આમ ક્લેવું બરાબર નથી. કેમકે ક્યાંક ક્યારેક મૂર્ચ્છ ઉતરે છે ત્યારે ચૈતન્ય અને ચેષ્ટા દેખાય જ છે. નાસ્તિક :- મૂર્છા પછી ઉપલબ્ધ થતું ચૈતન્ય પૂર્વચૈતન્ય કરતા ભિન્ન છે, અને કાયામાંથી નવું ઉત્પન્ન થયું છે. ઉત્તરપક્ષ :- ચૈતન્ય પોતે અતીન્દ્રિય હોવાથી નવા ચૈતન્યની ઉત્પત્તિ વ્પવામાં કોઇ પ્રમાણ નથી. વળી નૂતન ચૈતન્યની ઉત્પત્તિનો નિષેધ ‘સુસોસ્થિતપ્રબુદ્ધ' ઇત્યાદિ (સૂન ઉઠેલાના ઈત્યાદિ) પંક્તિઓ દ્વારા પૂર્વે કરેલો જ છે. નાંસ્તિક :- મૂર્છા દૂર થયા પછીનું ચૈતન્ય પૂર્વનું જ છે, એમ હેવામાં પણ શું પ્રમાણ છે ? ઉત્તરપક્ષ :- મૂર્ચ્છ પછી મૂર્છા પહેલાના અનુભવનું થતું સ્મરણ જ અહીં નિયામકપ્રમાણ છે. એમ તો બને જ નહિ કે, જે અનુભવ્યું ન હોય, અથવા જેનો અનુભવ અન્ય પુરુષે ર્યો હોય, તેનું પોતાને સ્મરણ થાય. તેથી પોતે અત્યારના જેનું સ્મરણ કરે છે, તે પૂર્વે પોતે જ અનુભવ્યું છે, તેમ સિદ્ધ થાય છે. અને લોકમાં, મૂર્છા દૂર થયા પછી પૂર્વાનુભૂતનું સ્મરણ થતું દેખાય જ છે. કેમકે વિરોધ વિના તે પ્રકારે બધાને અનુભવ થાય છે. અને આ સ્મરણને ભ્રાન્ત ક્લેવાનું સાહસ તો કરશો જ નહિ કેમકે તે ઇષ્ટ વસ્તુને બરાબર યાદ કરી પ્રવૃત્ત થનારને સ્મૃતિસાથે પ્રવૃત્તિનો સંવાદ=સુમેળ સ્પષ્ટ દેખાય જ છે. વળી પૂર્વે એમ તમે શી રીતે ક્યું કે “ચેષ્ટા દેખાવાથી ચૈતન્ય અદૃષ્ટ નથી” કેમકે ચેષ્ટા કંઇ ચૈતન્યને અવ્યભિચારિણી નથી. અર્થાત્ ચેષ્ટાના દર્શનવખતે પણ ચૈતન્યનો અભાવ સુસંભવિત છે. દા.ત. પવનવગેરેથી મૃતશરીરમાં પણ ચેષ્ટાદેખાય છે. અને તેમાં ચેષ્ટા તરીકેનો બોધ થતો હોવાથી પવનાદિથી થતી મૃતશરીરમાં યિા ચેષ્ટાપ નથી” એમ હેવું વ્યાજબી તું નથી. નાસ્તિક :– અમે જે તે ચેષ્ટાને ચૈતન્યની અવ્યભિચારણાતરાક પ્રકાશતા નથી, ચૈતન્યના અવ્યભિચારિણીતરીકે સ્થાપીએ છીએ. તેથી આ(મૃતકાયગતચેષ્ટા)દોષરૂપ(-ચેષ્ટાન પરંતુ કોઇક વિશિષ્ટચેષ્ટાને જ ચૈતન્ય સાથે વ્યભિચારરૂપ)નથી. ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૧૧
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy