SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ तस्यातीन्द्रियत्वेनोपलब्धिलक्षणप्राप्तत्वाभावात्, भावे वा घटादिवत् देशकालनिषेध एव तस्य स्यात, नात्यन्ताभाव इति ( ૧૨૦ છે પક્ષાત મૂયિતુમાશમાન ગાઈ-- ___ अह तुच्छा तीए कहं तदवगमो सव्वहा असत्तातो? । सिद्धो यऽविणाभावो तेण समं तीए किं भवतो? ॥ १२१ ॥ . (अथ तुच्छा तया कथं तदवगमः सर्वथाऽसत्त्वात् । सिद्धश्चाविनाभावस्तेन समं तस्याः किं भवतः?) अथ सा निवृत्तिः प्रत्यक्षस्य 'तुच्छा' प्रसज्यप्रतिषेधात्मिका मन्यते तर्हि 'तया' तुच्छया निवृत्त्या कथं 'तदवगम': आत्माभावावगमः?, नैव कथंचन । कुत इत्याह-तस्याः सर्वथाऽसत्त्वात्-तुच्छरूपत्वात्, तुच्छरूपत्वेनावगमकारित्वाभावात्, अवगमकारित्वं हि बोधस्य स्वभावः, स कथमेकान्ततुच्छायां निवृत्तौ भवेदिति भावः। अपिच, किमात्मप्रतिषेधकं प्रमाणमिति पृष्टेन त्वया निवृत्तिरभिहिता, सा च न प्रत्यक्षं, तन्निषेधात्मकत्वात्, किंतु प्रमाणान्तरं तत् स्यात्, ततश्च प्रत्यक्षमेवैकं प्रमाणं नान्यदिति" संगरव्याघातः। सा न किंचित्, तुच्छरूपत्वात्ततो न संगरव्याघात इति चेत्, कथं तर्हि तया आत्माभावनिश्चय इत्यनन्तरमेवोक्तम्ाननु स आत्माभावविनिश्चयस्तद्ग्राहकप्रमाणाभाव एव, नान्यः, ततः क उक्तदोषावकाश इति चेत्, तदेतदसमीचीनम्, अभावो निश्चयश्चेति परस्परविरुद्धत्वात्ानन्वभाव एव निश्चयो मा भूत, ततः पुनः स भविष्यति, लोके तथादर्शनात्, न च दृष्टेऽप्यनुपपन्नं नामेति चेत् कथं लोके तथादर्शनमिति वाच्यम्, यन्त्र दृश्यते, तनूनं नास्तीति व्यवहारदर्शनादितिचेत्? न, परचैतन्यादिना व्यभिचारात् । चेष्टादिदर्शनान्न तस्यादर्शनमिति चेत्, न, मूर्छितादौ तदर्शनासिद्धेः। तत्र तत्त्वतस्तन्नास्त्येवेति चेत्, न, क्वचिन्मूर्छाद्यपगमे तदुपलब्धेः। तत् अन्यदेव कायादुत्पन्नमिति चेत्, न अतीन्द्रियत्वेनात्र प्रमाणाभावात्, प्रतिषिद्धश्चायमर्थः प्रागेव सुप्तोत्थितप्रबुद्धस्येत्यादौ प्रदेशे । तदेवेदं चैतन्यं मूर्छाद्यपगमेऽपीत्यत्रापि किं प्रमाणमिति चेत् ? पूर्वानुभूतस्मरणदर्शनमिति बूमः । नहि अननुभूते अन्यानुभूते वा स्मरणमुपपद्यते तथानुपलम्भात्, उपलभ्यते च लोके मूर्छाद्यपगमेऽपि पूर्वानुभूतस्मरणम्, अविगानेन सर्वेषां तथानुभवात् । नचेदं भ्रान्तमिति शक्यते वक्तुम, विवक्षितमर्थ स्मृत्वा प्रवृत्तस्य संवादोपलब्धेः । अन्यच्च-कथमुक्तं प्राक् चेष्टादर्शनान्न तस्यादर्शनमिति, नहि चेष्टा चैतन्याव्यभिचारिणी, पवनादिना मृतकायेऽपि तस्या दर्शनात्। नचेयं न चेष्टा तथात्वेनाध्यवसायात् । - - - - - - - — — — — — — — — — — — — — — — — — — — — — — — — કહેવાય છે. તથા તેનું પ્રત્યક્ષ વિદ્યમાન છે. અર્થાત્ સ્વરૂપથી સત્ છે. તેથી તે પોતાની પ્રવૃત્તિના વિષયમાં “સ” નો વ્યવહાર પ્રવર્તાવો, અને પોતાની નિવૃત્તિના વિષયમાં “અસ”નો વ્યવહાર પ્રવર્તાવશે. જેમકે મુડ =ખાલી) ભૂતલ(જમીન)ને વિષય બનાવતું પ્રત્યક્ષજ્ઞાન ઘવિષયક અસવ્યવહાર પ્રવર્તાવે છે. અર્થાત્ ઘટાભાવનો નિશ્ચય કરાવે છે. તેથી પૂર્વોક્ત દોષને અવકાશ નથી. ઉત્તરપલ :- અહીં પણ દોષ છે જ. આત્માથી ભિન્ન એવી વસ્તુને વિષય બનાવતા પ્રત્યક્ષના એ વિષયસાથે આત્માનો કોઈ સમ્બન્ધ પ્રસિદ્ધ નથી. (અહી એક જ જ્ઞાનના એકથી અધિક વસ્તુઓ વિષય બનવા–એજ્ઞાનવિષયનારૂપ સમ્બન્ધ ઈષ્ટ છે.) કારણકે અજવસ્તુને “સરૂપે વિષય બનાવતા પ્રત્યક્ષનો આત્મા અસતરૂપે વિષય બનતો નથી. કારણકે પ્રત્યક્ષનો વિષય બનતી અન્ય વસ્તુ ઈન્દ્રિયથી ઉપલબ્ધ થવાની યોગ્યતા ધરાવે છે, જ્યારે આત્મા અતીન્દ્રિય હોવાથી ઉપલબ્ધિરૂપ પ્રામિ(ઈન્દ્રિયપ્રત્યક્ષના વિષય બનવાની યોગ્યતા ધરાવતો નથી. તેથી અન્ય વસ્તુનો બોધ કરાવતા પ્રત્યક્ષથી આત્માના અભાવનો નિશ્ચય શી રીતે થઈ શકે ? અર્થાત્ ન જ થઈ શકે. બે વસ્તુઓ એક જ્ઞાનની વિષમતારૂપ સંબંધથી સંબંધી થઈ શક્તા હોય, તે આમાંથી જ એના દર્શન વખતે અન્યના અભાવનો નિર્ણય કરી શકાય. જેમકે ખાલી જમીન દેખાય, તો ઘડાના અભાવનો નિર્ણય થાય છે. તે આ રીતે કે જો અહી (ભૂમિપર) ઘડો હોત, તો તેની પણ ભૂમિની જેમ પ્રત્યક્ષ અનુભૂતિ થાત, પણ થતી નથી. તેથી અહી ભૂમિ પર ઘડો નથી. પણ આ પ્રમાણે આત્માનું વિષયાન્તરસાથે એક જ્ઞાનના સમ્બન્ધીપણું નથી. કેમકે આત્મા અતીન્દ્રિય હોવાથી જો હોત, તો દેખાત' ઈત્યાદિરૂપ ઉપલબ્ધિલક્ષણને પ્રાપ્ત નથી. જો આત્મા ઉપલબ્ધિલક્ષણને પ્રાપ્ત હોય, તો પણ ઘડાવગેરેની જેમ આત્માનો દેશ અને કાલને આશ્રયી જ નિષેધ થઈ શકે જેમકે અત્યારે અહીં ઘડો નથી. પણ સર્વથા ન થઈ શકે. (અમુસ્થળે ઘડાદિનો નિષેધ દેશનિષેધરૂપ છે અને અમુક કાળને આશ્રયી ઘડાનો નિષેધ કોળનિષેધ છે. અથવા અમુક દેશમાં અમુક કાળે ઘડાનો નિષેધ દેરાકાળનિષેધરૂપ છે. દા.ત. “અત્યારે (Fકાળ) અહીં (દેશ) ઘડો નથી....) t[૧રના હવે બીજા વિકલ્પને íક્તિ કરવા આશંકા કરતા કહે છે. ગાથાર્થ :- (હવે જો આ નિવૃત્તિ) તુચ્છરૂપ હોય, તો તેનાથી આત્માના અભાવનો બોધ શી રીતે થાય ? કેમકે તે તદ્દન અસત્ છે. વળી શું તમને આત્મા સાથે આ નિવૃત્તિનો અવિનાભાવ સિદ્ધ છે ? અર્થાત્ સિદ્ધ નથી. હવે જો તમે પ્રત્યક્ષની નિવૃત્તિને પ્રસજય પ્રતિષેધરૂપતુચ્છ અભાવરૂપ માનશો, તો તે તુચ્છ નિવૃત્તિથી આત્માના અભાવનો બોધ શી રીતે થશે ? અર્થાત્ કોઇપણ રીતે નહિ થાય. કેમકે “અવગમ કરાવવો' એ બોધનો સ્વભાવ છે. અને નિવૃત્તિ સર્વથા અસત્-તુચ્છરૂપ છે. તેથી એકાન્તતુચ્છ નિવૃત્તિમાં અવગમ કરાવવાના સ્વભાવનો અભાવ છે. વળી અમે જ્યારે “આત્માનો પ્રતિષેધ કરનારું પ્રમાણ ક્યું છે ?” એમ પૂછ્યું ત્યારે તમે નિવૃત્તિપ્રમાણ બતાવ્યું. આ નિવૃત્તિ પ્રત્યક્ષને નિષેધરૂપ હોઈ પ્રત્યક્ષરૂપ તો નથી જ. પણ બીજા જ કોઈક પ્રમાણરૂપ હોવી જોઈએ. અને તો, માત્ર એક પ્રત્યક્ષ જ પ્રમાણ છે. બીજા કોઈ પ્રમાણ નથી એવા પ્રતિજ્ઞાવચન સાથે વિરોધ આવશે - નાસ્તિક :- આ નિવૃત્તિ કથારૂપ નથી, કેમકે તુચ્છ છે. તેથી તેની ગણના થાય નહિ. તેથી માત્ર પ્રત્યક્ષ જ પ્રમાણભૂત છે ઈત્યાદિ પ્રતિજ્ઞાને વિરોધ નથી. 25ધ આવરો ધર્મસંગ્રહણિ ભાગ-૧ ( ૧૦૦
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy