SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ह्रदयुक्त जयति- प्रत्यक्षं ज्ञानं क्वचित्प्रवृत्तं सत् प्रवृत्तिविषये सद्व्यवहारं निवृत्तिविषये च प्रतिषेधव्यवहारं प्रवर्त्तयति, तेन प्रत्यक्षमेव प्रवृत्तिनिवृत्तिमुखाभ्यामशेषां लोकयात्रां प्रवर्त्तयति । अत्राह-- सा निवृत्तिः किं तदेव प्रत्यक्षं ?, परो हि कदाचित्तदेव प्रत्यक्षं विषयान्तरविषयमात्मनो ग्राहकत्वेन निवृत्तं निवृत्तिशब्देनाभिदध्यादितीत्यमुच्यते, 'तुच्छा वा हवेज्जत्ति' तुच्छा वा प्रसज्यप्रतिषेधरूपा निवृत्तिर्भवेत् । वाशब्दः पक्षान्तरसूचनार्थः । तत्राद्यं पक्षमधिकृत्याह- यदि तदेव प्रत्यक्षमात्मनो ग्राहकत्वेन निवर्त्तमानं निवृत्तिशब्देनाभिधीयते तर्हि विरोधः, तथाहि-- प्रत्यक्षनिवृत्त्या गम्यते वस्त्वभाव इत्युक्तं, सा च निवृत्तिः प्रत्यक्षमेव निवर्त्तमानं निवर्त्तमानं च प्रतिषेधविषये प्रत्यक्षमविद्यमानम्, अविद्यमानेन च प्रत्यक्षेण वस्त्वभावो गम्यत इति व्याहतम्, अविद्यमानस्य खरविषाणस्येवावगमनिबन्धनत्वाभावात् । તલુ - "प्रत्यक्षस्य निवृत्तेरभावनिश्चयः इति चेत् ? तच्च नास्ति च तेन च प्रतिपत्तिरिति व्याहतमेतदिति" ॥ ११९ " स्यादेतत्, न तत् प्रत्यक्षं विषयान्तरविषयमात्मनो ग्राहकत्वेन निवर्त्तमानमपि सर्वथा अविद्यमानमेव, तस्य भावात्, स्वरूपेण च विद्यमानं प्रवृत्तिविषये सद्व्यवहारं निवृत्तिविषये चासद्वयवहारं प्रवर्त्तयिष्यति ततो न कश्चिद्दोष ત્યેતરેવાહ- अह तु तदंतरमेसा णो तव्विसएण तस्स संबंधो । सिद्धो कहं ततो णणु तदभावविणिच्छओ एत्थ ? ॥ १२० ॥ ( अथ तु तदन्तरमेषा नो तद्विषयेण तस्य सम्बन्धः । सिद्धः कथं ततो ननु तदभावविनिश्चयोऽत्र) अथ स्यादियं मतिः परस्य तुशब्द एवकारार्थो भिन्नक्रमश्च । 'तदन्तरमेव' प्रत्यक्षान्तरमेव वस्त्वन्तरविषयमेषा નિવૃત્તિ, ततो न कश्चिद्दोषः, तथाहि-- वस्त्वन्तरविषयं प्रत्यक्षमात्मनो ग्राहकत्वेन निवृत्तमतो निवृत्तिशब्देनाभिधीयते, तच्च विद्यमानं ततः प्रवृत्तिविषये सद्व्यवहारं निवृत्तिविषये चासद्व्यवहारं प्रवर्त्तयिष्यति, यथा केवलभूतलविषयं घटासद्व्यवहारमिति कुतः पूर्वोक्तदोषावकाश इति, तदप्ययुक्तम्, यस्मान्न 'तद्विषयेण ' प्रत्यक्षान्तरविषयेण वस्त्वन्तरेण सह 'तस्य' आत्मनः 'संबन्ध' एकज्ञानसंसर्गित्वलक्षणः 'सिद्धः ' प्रतीतः, तस्यातीन्द्रियत्वेनोपलब्धिलक्षणप्राप्तत्वाभावात् ततस्तस्मात् कथं प्रत्यक्षान्तरान्ननु 'तदभावविनिश्चयः' आत्माभावविनिश्चयः 'अत्र' जगति? नैव कथंचनेतिभावः । एकज्ञानसंसर्गित्वे हि सत्येकस्मिन् दृश्यमाने अपरस्याभावनिश्चयः कर्तुं शक्यते, यथा- विविक्तभूतलावलोकने घटस्य, तथाहि-- यद्यत्र सन् घटो भवेत् सोऽपि भूतलवत् उपलभ्येत, न चोपलभ्यते, तस्मान्नास्तीति । न चैवमिहात्मन एकज्ञानसंसर्गित्वमस्ति, નાસ્તિક :– પ્રત્યક્ષપ્રમાણની નિવૃત્તિથી વસ્તુના અભાવનું જ્ઞાન થાય છે. તાત્પર્ય :- પ્રત્યક્ષજ્ઞાન જ્યારે ક્યાંક પ્રવૃત્ત થાય છે, ત્યારે પોતાની પ્રવૃત્તિના વિષયમાં ‘સત્-વર્ધમાનતાનો વ્યવહાર અને પોતાની નિવૃત્તિના વિષયમાં પ્રતિષેધનો વ્યવહાર પ્રવર્તાવે છે. (અર્થાત્−જે અર્થ પ્રત્યક્ષનો વિષય બને, તે સત્ છે, અને જે અર્થ પ્રત્યક્ષનો વિષય ન બને, તે અસત્ છે. એવો વ્યવહાર થાય છે.) આમ પ્રત્યક્ષપ્રમાણ જ પ્રવૃત્તિ અને નિવૃત્તિદ્વારા સઘળોય લોકવ્યવહાર ચલાવવા સમર્થ છે. ઉત્તરપક્ષ :- આ નિવૃત્તિ શું પ્રત્યક્ષરૂપ છે ? પ્રત્યક્ષપ્રમાણ વિષયાન્તર(-આત્માથી ભિન્ન અર્થ)ને જ વિષય બનાવતું હોવાથી આત્માના ગ્રાહક્તરીકે નિવૃત્ત થાય છે. આ જ નિવૃત્તિ છે. આમ આત્માના ગ્રાહક્તરીકે નિવૃત્ત થતું પ્રત્યક્ષ જ નિવૃત્તિરૂપ છે.” એવો તમારો (નાસ્તિકોનો) આશય છે. ? કે આ નિવૃત્તિ તુચ્છરૂપ-પ્રસજ્યપ્રતિષધરૂપ=માત્ર અભાવ રૃપ જ છે? (પ્રસજ્યપ્રતિષેધ માત્ર વસ્તુના અભાવનું સૂચક છે. દા.ત. અહીં ઘડો નથી. પર્મ્યુદાસનિષેધ તે વસ્તુના નિષેધ વખતે તેનાથી ભિન્ન અને તેને સદેશ અન્ય વસ્તુનું સૂચન કરે છે. દા.ત.અબ્રાહ્મણ-બ્રાહ્મણથી ભિન્ન મનુષ્ય.) મૂળમાં વા'પદ પક્ષાન્તરનું દ્યોતક છે. પ્રસ્તુતમાં પ્રથમપક્ષ (પ્રત્યક્ષ પોતે જ નિવૃત્તિરૂપ છે એ પક્ષ) ને ઉદ્દેશી ક્લે છે. આત્માના ગ્રાહક્તરીકે નિવૃત્ત થતાં પ્રત્યક્ષને જ જો નિવૃત્તિતરીકે સ્વીકારશો, તો વિરોધ દોષ છે. તે આ પ્રમાણે + પ્રત્યક્ષની નિવૃત્તિથી વસ્તુનો અભાવ જ્ઞાત થાય છે.” આમ . આ નિવૃત્તિ નિવૃત્ત થતા પ્રત્યક્ષરૂપ છે. અને નિવૃત્ત થતું પ્રત્યક્ષ પ્રતિષેધના વિષયમાં અવિધમાન છે (કેમકે ‘નિવૃત્ત થવું” એનો અર્થ જ એ છે કે ‘અવિધમાન હોવું”) અને અવિધમાન એવા પ્રત્યક્ષથી વસ્તુનો અભાવ જ્ઞાત થાય છે” તેમ કહેવામાં પૂર્વપરિવરોધ છે. કેમકે ગધેડાના શિંગડાતુલ્ય અસત્ અર્થાત્ અવિધમાન એવું પ્રત્યક્ષપ્રમાણ કોઇના જ્ઞાનનું નિમિત્તકારણ બની શકે નહિ. તેથી જ ક્યું છે. પ્રત્યક્ષની નિવૃત્તિથી અભાવનો નિશ્ચય થાય છે એમ જો કહેશો, તો તે બરાબર નથી. કેમકે નિવૃત્ત થતું પ્રત્યક્ષ અસત્ રૂપ છે. અને તેનાથી પ્રતિષેધનો બોધ થવો આ પરસ્પર વ્યાહત છે.” ૧૧૯ના * પૂર્વપક્ષ વિષયાન્તરને (અર્થાત્-આત્માસિવાયના પદાર્થને) વિષય બનાવતું તે પ્રત્યક્ષ આત્માના ગ્રાહક્તીકે નિવૃત્ત થતું હોવા છતાં સર્વથા અસત્ નથી. કેમકે તે ભાવરૂપ છે, સ્વરૂપથી વિદ્યમાન છે અને વિદ્યમાન એવું તે પ્રવૃત્તિના વિષયમાં સત્”નો વ્યવહાર અને નિવૃત્તિના વિષયમાં અસત્’નો વ્યવહાર પ્રવર્તાવશે. તેથી કોઇ દોષ નથી. આ જ વાત કહે છે. ગાથાર્થશંકા :– અન્યવસ્તુવિષયક જ આ નિવૃત્તિ છે. સમાધાન :- આ બરાબર નથી. કારણકે આત્માથી ભિન્ન વસ્તુને વિષય બનાવતા પ્રત્યક્ષના વિષયસાથે તે આત્મા નો કોઈ સંબંધ સિદ્ધ થતો નથી. તેથી આ જગતમાં આત્માના અભાવનો નિશ્ચય શી રીતે થઇ શકે ? અર્થાત્ ન થઈ શકે. (મૂળમાં ‘તુ” પદ ‘જ’કારઅર્થક છે. અને તેનો સંબંધ ‘તદન્તર' પદ સાથે છે.) પૂર્વપક્ષ :- પોતાના વિષયથી અન્ય વસ્તુને વિષય કરતું પ્રત્યક્ષ જ નિવૃત્તિ છે. તેથી આત્મભિન્ન વસ્તુને વિષય કરતું પ્રત્યક્ષ આત્માના ગ્રાહક (નિશ્ચાયક)તરીકે નિવૃત્ત થાય છે. કોઈ દોષ નથી. તે આ પ્રમાણેમાટે તે પ્રત્યક્ષ ‘નિવૃત્ત' શબ્દથી ધર્મસંગ્રહણિ ભાગ-૧ ટ ૯૯
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy