________________
अब स्यान्मतं परस्य-यदि चैतन्यस्यानुरूपेण धर्मिणा कार्य तर्हि मुखचैतन्यस्य 'मातबुद्धिरेव' मातृचैतन्यमेव तुशब्द एककायर्वः, अनुरूपो भी भविष्यति न त्वन्यः, सतश्च नैवमपि तवात्मसिद्धिरुपपद्यत इति भावः । अत्रोचरमाइ-'नो तब्बई इत्यादि यदेतदुक्तं तब, असंगतत्वात् । कथमित्याह-वस्मादेवं परिकल्प्यमाने 'तातिरेकेण मातृचैतन्वव्यतिरेकेष तस्य सुतचैतन्यस्वाभावः प्राप्नोति, धर्मिणमन्तरेण पाजामसंभवात, अन्यथा स्वतन्त्रतया तेषामपि धर्मित्वप्राप्तेः ॥१२॥ अत्रैव दूपणान्तरमुपादित्सुराह--
પખંતત્તિી માપત્ય તોગ | तदभावपसंगातो न अम्मरहितो जतो धम्मी ॥ ११३ ॥
(न हि धर्मान्तरवृत्तिष्टा धर्माणामत्र लोके । तदभावप्रसनातन धर्मरहितो बतो पमी) यदि मातृचैतन्यं सुतलक्षणे धम्मिणि नोपपद्यते किंतु मातृचैतन्यलक्षण एव हि यस्मात्, न खलु स्वधर्मिणमन्तरेणान्यस्मिन् धर्म्यन्तरे धर्माणां वृत्तिरत्र लोके दृष्टा, तथाप्रतीत्यभावात्। विपक्षे बाधामाह--तदभावप्रसङ्गादिति, यदि हि धर्माणां धर्म्यन्तरे वृत्तिरभ्युपगम्येत तर्हि तस्य धर्मिणोऽभावप्रसङ्गो भवेत्, स्वभावस्यापि धर्मत्वात्, तस्य च धर्मान्तरे वर्चमानत्वाभ्युपगमेन धर्मिणो निःस्वभावतापत्तेः। एतदेव भावयति-'न धम्मरहिओ जो पम्मी 'यतों यस्मात धम्म:-सत्वज्ञेयत्वप्रमेयत्वादिभिः रहितोवर्जितस्तादात्म्यसंबन्धप्रच्युतो घर्मा स्वरूपेणास्ति, ततो धर्नाभावप्रसङ्गात् न धर्माणां धर्म्यन्तरे वृत्तिरभ्युपगन्तव्या । ततश्च सुतचैतन्यं चेन्मातचैतन्यस्य धर्मस्तर्हि तस्य तत्र वृत्तिः स्यात् न सुते, तथा च सति प्रतीतिविरोधः,तन्त्र सुतचैतन्यस्य मातृचैतन्यमनुरूपो धर्मी किं त्वात्मैवेतिस्थितम् ॥११॥
अत्र चैतन्योत्पत्तिवादिनः प्राहु:-ये चैतन्याभिव्यक्तिवादिनस्तेषामेवायमनन्तरोक्तो दोषो, नास्माकं, कार्यकारणभावाभ्युपगमात् । साहि--सुतचैतन्यं कार्य मातृचैतन्यं च कारणं, तथा च को दोष इत्यत आह-- ..
ण य तज्जं पि इमं तस्सकाराणुवित्तऽभावातो । तद्धावम्मिऽवि कज्जे सति न य हेतऽवि तदवत्थो ॥ ११४ ॥ ... (न च तत्कार्यमपि इदं तत्संस्कारानुवृत्त्यभावात् । तदावेऽपि कार्ये सति न च तुपि तदवस्थः) - - - - - - - - - - - - - - - - - - - - - - - શરીસાથે સંસારી આત્મા પણ જોઈ શકાય છે, તેમ માન્ય છે. તેથી કાર્યવાનું વિશેષવિરુદ્ધ નથી. કેમકે સંસારી આત્માને આશ્રયી આ તુ અને તેનાથી સાથ મૂર્તવાદિવગેરે ઇષ્ટ છે. ૧૧૧ાા
(માતચૈતન્ય પત્રમૈતન્યને અનુરૂપ નથી). કેટલાક નાસ્તિકો ચૈતન્ય અભિવ્યક્તિવાદી છે. તેમના મતે “પૂબીવગેરે ભૂતો ધર્મ છે અને ચૈતન્ય ધર્મરૂપ છે. આ ચૈતન્ય અભિવ્યક્ત થાય છે, પણ ઉત્પન્ન કરાતું નથી.”
તેઓની આ વાતને પૂર્વે જ જઈ તાવ મયંક જ ચૈતન્ય ધર્મતરીકે ઇષ્ટ હોય, તો આત્મા કેમ નથી ? કેમકે આનો - ચૈતન્યનો) અનુરૂપ ધર્મ અન્ય હોવો જ જોઈએ) ઈત્યાદિ ગાથાથી ઉખેડી નાખી છે. પ્રસ્તુતમાં તે વાદીઓ ફરીથી સ્વમાની પુષ્ટિઅર્થે નવી આશાંકા જન્માવે છે.
- ગાથાર્થ :- નાસ્તિક :- જે તમારે ચૈતન્યરૂપ ધર્મને અનુરૂપ ધર્મથી જ પ્રયોજન હોય, તો પુત્રમાં રહેલા ચૈતન્ય ધર્મના ધમતરીક માતામાં રહેલું ચૈતન્ય જ સ્વીક્ત થાય તેમ છે. કેમકે અનુરૂપ ધર્મતરીક તે જ યોગ્ય છે. નહિ કે અન્ય કે. તેથી આ પ્રમાણે પણ તમારી આત્મસિદ્ધિ અસિદ્ધ છે છે.
ઉત્તરપલ :- તમારી આ વાત યુક્તિરહિત હોવાથી ફાલતું છે. કેમકે આ કલ્પના કરવામાં માતાના ચૈતન્યથી ભિન્ન એવા પુત્રચૈતન્યનો પુત્રમાં અભાવ માનવો પડશે. કેમકે ધર્મો ધર્મને છોડીને રહી શક્તા નથી. નહિતર તો તત્વ હોવાથી તેઓ પણ ધર્મ જ બની જાય. તાત્પર્ય :- ધર્મ પોતાના ધર્મથી સ્વતન્વરૂપે ઉપલબ્ધ થઈ ન શકે-ધર્મ ધર્મના આશ્રિતરૂપે જ ઉપલબ્ધ થાય, તથા એક ધમનો ધર્મ અન્ય ધર્મમાં ઉપલબ્ધ થઈ શકે નહિ. જે માતાનું ચૈતન્ય પુત્રના ચૈતન્યનો આશ્રયભૂત ધર્મ હોય, તો માતાનું ચૈતન્ય માતામાં હોવાથી પુત્રનું ચૈતન્ય પણ માતામાં જ રહેશે. તેથી માતાથી અલગ ઉપલબ્ધ થતા પુત્રમાં ચૈતન્ય દેખાવું જોઈએ નહિ.૧૧રા
આ જ બાબતમાં બીજા દૂષણનું ઉપાદાન કરવાની ઈચ્છાથી કહે છે
ગાથાર્થ :- વળી, માતાનું ચૈતન્ય પુત્રરૂપ ધમમાં ક્લેવું યોગ્ય નથી. કેમકે ધર્મો પોતાના ધર્મને છોડ અન્ય ધર્મમાં રહેતા નથી. કેમકે તેવી પ્રતીતિ થતી નથી. તેથી માતાનું ચૈતન્ય માતાપ ધર્મમાં જ સ્વીકારવું યોગ્ય છે. વિપક્ષમાં બાધા બતાવે છે. જે ધર્મો અન્ય ધર્મમાં પણ રક્લા માન્ય હોય તો તે ધર્મોના મૂળ ધર્મના અભાવનો પ્રસંગ આવશે. કેમકે સ્વભાવ પણ ધર્મપ હોઈ બીજ ધર્મમાં સ્વી જશે. આમ મૂળ ધર્મ સ્વભાવહીન થવાથી અસન બની જશે. કેમકે સત્વયત્વ, પ્રમેયત્વ વગેરે ધર્મોથી રત-ને પસાથેના તાદાસ્યસમ્બન્ધથી ભ્રષ્ટ થયેલો-ધર્મી સ્વરૂપે હ શકે નહિ. તેથી ધર્મસહિતના તે ધર્મનો ખપુપની જેમ અભાવ આવી જાય. પણ આ અનિષ્ટ છે તેથી ધમોને બીજ ધર્મમાં રહેલા માનવા જોઈએ નહિ. તેથી છે પુત્રનું ચૈતન્ય મામૈતન્યનો ધર્મ હોય, તો પુત્રચૈતન્ય મામૈતન્યમાં જ માતામાં જ રહેલું હોવું જોઈએ, નહિક પુત્રમાં. પણ તેમ હોવામાં પ્રતીતિવિરોધ છે. તેથી પુત્રચૈતન્યના અનુરૂપ ધર્મારક માનચૈતન્ય સિદ્ધ થતું નથી. તેથી અનન્યગયા તેવા ધમતરીક આત્માની જ સિદ્ધિ થાય છે. ૧૧૩
હર્ષનિ ગન ૫