________________
रभावात् । तस्मादिदं चैतन्यलक्षणं कार्यमनुभवसिद्धत्वादप्रतिक्षेपार्हमन्यथानुपपत्त्या स्वानुरूपं कारणमात्मन उपस्थापयति, तच्च स्वानुरूपं कारणं भूतेभ्योऽर्थान्तरभूतं न तु भूतान्येव, अत्यंतवैलक्षण्यात, चैतन्यस्य सर्वदा सर्वत्र च भावप्रसङ्गाच्च, ततः पारिशेष्यादात्मैव कारणमिति स्थितम् । न च वाच्यमण्वादिम्यो घटादेर्भावदर्शनात् नावश्यं कार्यानुरूपं कारणमन्वेषणीयमिति । यत आह-'हेउफलविभागे य जं नियमणंति हेतुः-कारणं फलं-कार्य तयोविभागोविभजनम् अयमेवास्य हेतुरिदमेव चास्य फलमित्येवंरूपं तस्मिन् यन्नियम्यतेऽनेनेति नियम-नियमहेतुः मूर्तत्वपार्थिवत्वादिधर्मानुगमलक्षणस्तदपि प्रागेव भणितम् । इतिशब्दः पूरणार्थः, तस्मादण्वादिजन्यघटादिना व्यभिचारो वचनमात्रम्, तत्रापि मूर्तत्वादिधर्मानुगमभावत आनुरूप्यस्य भावात् । अन्यथा नियमहेत्वभावेन कार्यकारणव्यवस्थानुपपत्तेः । अतः स्थितमेतत् स्वानुरूपान्वयिनिमित्तं चैतन्यं, तच्च स्वानुरूपं निमित्तमात्मेति प्रयोगश्चात्र-स्वानुरूपान्वयिनिमित्तं चैतन्यं, कार्यत्वात्, घटवत् इह नात्यन्तासत उत्पादोऽसत्त्वाविशेषेण खरविषाणस्याप्युत्पत्तिप्रसङ्गात् । तस्य विवक्षितकारणस्य विवक्षितकार्यजननस्वभावत्वात्तस्यैवोत्पत्तिर्नान्यस्य ततो न कश्चिद्दोष इति चेत्? न, तदा तस्यात्यन्तासत्त्वेनावधिभावायोगतस्तस्य तज्जननस्वभावतेति कल्पनानुपपत्तेः(श्च) । न हि अत्यन्तासतः अवधिर्भवति, असतो विशेषणत्वायोगात् । अतः कथंचित्सत एवोत्पादः। तथा च सति कार्यत्वं हेतोस्तथाभावित्वेन व्याप्यते। तदुक्तम्-"न तथाभाविनं हेतुमन्तरेणोपजायत" इति। स्वानुरूपान्वयिनिमित्तानभ्युपगमे चात्यन्तासत उत्पादाभ्युपगमप्रसङ्गः। ततो विपक्षादयापकविरुद्धोपलब्ध्या व्यावर्त्तमानं कार्यत्वं स्वानुरूपान्वयिनिमित्तत्वेन व्याप्यत इति प्रतिबन्धसिद्धिः ॥११०॥ स्यादेतत्, સાપ્યપÍવાશેવિપર્યયસાધનાવયં દેવિંદા, જળ-મૂર્તવાનુન્વનિમિત્ત ચૈતન્ય ત્વા પટવરિત મા--
ण विसेसविरुद्धोऽविय अप्पडिबंधातों बाहणातो य । | મુત્તરાવીણ તારા સંસદ ભુવામાં ૧ / ૨૨
(विशेषविरुद्धोऽपि चाप्रतिबन्धतो बाघनाच्च । मूर्तत्वादीनां तथा संसारिणि अभ्युपगमाच्च) न विशेषस्य-साध्यधर्मसंबन्धिनोऽमूर्तत्वलक्षणस्य विपर्ययसाधनादयं कार्यत्वादिति हेतुर्विरुद्धः । अपि च न केवलमसिद्धोऽनैकान्तिको वा नेत्यपिचशब्दार्थः । हेतुमाह-'अप्रतिबन्धात् कार्यत्वलक्षणहेतोर्मूर्त्तत्वेन सहाप्रतिबन्धात् । न च प्रतिबन्धमन्तरेण हेतुः सम्यग्घेतुर्विरुद्धो वा भवति, कार्यादीनां हि हेतूनां स्वसाध्ये प्रतिबन्धात्, यद्गमकत्वं तत्सम्यग्घेतुत्वमुच्यते, साध्यधविशेषादिविपर्यये च स्वभावप्रतिबन्धाद्विपर्यासनं विरुद्धत्वम् । तदुक्तमन्यैरपि-'प्रतिबन्धपूर्वकं हि गमकत्वं, तच्च हेतुविरुद्धयोरविशिष्टं, तथा साध्यविपरीतस्वभावप्रतिबन्धाद्विपर्यासनं विरुद्धत्वमिति' । अत्रैव हेत्वन्तरं समुच्चिचीषुराह बाधनातश्च आत्मनो मूर्त्तत्वस्यामूर्तत्वप्रतीत्या बाधनात्। चः समुच्चये। घाहि-यद्यात्मा मूर्तः
નથી. આવું આ ચૈતન્ય આત્માના અભાવમાં સંભવી ન શકે. કેમકે ભૂતો ચૈતન્યઅંગે અકિ ચિર છે. તેથી અન્યથાઅનુપપત્તિ દ્વારા ચૈતન્ય પોતાને અનુરૂપ કારણતરી, આત્માની ઉપસ્થાપના કરે છે. ચૈતન્યનું આ સ્વાનુરૂપ કારણ ભૂતો તો સંભવી જ ન શકે, કેમકે ભૂતો ચૈતન્યથી અત્યન્ત વિલક્ષણ છે. અને ભૂતોને કારણ માનવામાં ચૈતન્યને હંમેશા અને બધે ઉપસ્થિત માનવું પડે. તેથી ચૈતન્યનું કારણ ભૂતોથી ભિન્ન જ હોવું જોઈએ. આમ પારિશેષ્યન્યાયથી ચૈતન્યના ભૂતોથી ભિન્ન કારણતરી આત્માની સિદ્ધિ થાય છે.
નાસ્તિક :- આણવગેરે અદેશ્ય પદાર્થોમાંથી ઘડાવગેરે દેશ્ય પદાર્થોની ઉત્પત્તિ દેખાતી હોવાથી “સર્વત્ર કાર્યને અનુરૂપ જ કારણ હોવું જોઇએ એવો નિયમ રહેતો નથી. તેથી બધેજ કાર્યને અનુરૂપ કારણ શોધવા બેસવું વ્યાજબી નથી.
ઉત્તરપલ :- આમ કહેવું બરાબર નથી. કેમકે હેતુફળના વિભાગનો જે નિયમ છે કે “આ આનો હેતુ અને આ જ આનું ફળ કાર્ય તે નિયમમાં જે નિયામક બને, તેવા ધર્મો તો આણમાં પણ છે. અને તેના કાર્યભૂત ઘડાવગેરેમાં પણ છે. એ સર્વમાન્ય હકીક્ત છે કે અણુઓમાં રહેલા મૂત્વ પાર્થિવત્વવગેરે ધર્મો ઘડામાં ઉપલબ્ધ થાય છે. અને નિયામક ધર્મોને અપેક્ષીને જ અનુરૂપતાઅનનુરૂપતાનો વિચાર વ્યાજબી છે, એ વાત પૂર્વે કહી જ છે. આમ આ મૂર્તિત્વવગેરે નિયામક ધર્મોની અપેક્ષાએ આણુઓ અને ઘડાવગેરેમાં પરસ્પર અનુરૂપતા છે જતેથી ઘડાના દષ્ટાંતથી “સર્વત્ર કાર્યને અનુરૂપ જ કારણ હોવું જોઈએ એવા નિયમ ને વ્યભિચાર નથી. તેથી એ દષ્ટાંતથી બતાવેલો વ્યભિચાર વચનમાત્ર છે. જે અણુઓથી નિર્મિત ઘડાવગેરેમાં આનુરૂપ્ય ન માનો, તો મૂર્ત–આદિ નિયામક હેતુનો ઘડાવગેરેમાં અભાવ માનવો પડે. અને, તો તેઓ વચ્ચે કાર્યકારણભાવની વ્યવસ્થા ટકી ન શકે. તેથી નિશ્ચય થાય છે કે, પોતાને અનુરૂપ કારણમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. અને ચૈતન્યને અનુરૂપ આ કારણ આત્મા જ છે.” અનુમાનપ્રયોગ :- “પોતાને અનુરૂપ અન્વયી કારણમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. કેમકે કાર્ય છે જેમકે ઘડો.” જગતમાં અત્યંત અસત્ વસ્તુની ઉત્પત્તિ થતી નથી. અન્યથા સમાનરૂપે ગધેડાના શિંગડાની પણ ઉત્પત્તિ થવાનો પ્રસંગ આવે. - નાસ્તિક :- તે વિવલિતકારણનો વિવલિતકાર્ય ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે. તેથી તે વિવલિત કારણથી પણ વિવક્ષિત કાર્ય જ ઉત્પન્ન થશે. આકાશકુસુમવગેરે બીજા નહિ. તેથી તમે ો તેવો શેષ નથી.
ઉત્તરપક્ષ:- આ વાત બરાબર નથી. વિવલિત કાર્ય પોતે ઉત્પત્તિપૂર્વ અત્યન્ત અસત્ હોવાથી તુચ્છ છે, અને અત્યન્ત અસઅવસ્થામાં તો ખપુષ્પ, ખરજીંગ કે વિવક્ષિતકાર્ય બધા જ સરખા છે. તેથી અમુક કારણથી અમુક જ અત્યન્ત અસત્ ઉત્પન્ન થાય તેવી અવધિ-મર્યાદા સંભવતી નથી. વળી કારણનો પણ વિવક્ષિત જ અત્યન્ત અને ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે, અન્યને નહિ. તેવી લ્પના પણ યુક્તિસંગત નથી. અત્યન્ત અસતમાં વિરોષણપણું સંભવત ન હોવાથી અત્યન્ત અસત્ માં અવધિ હોતી નથી. તેથી સ્વીકારવું જરહ્યું કે કથંચિત્ સની જ ઉત્પત્તિ થાય છે. તેથી તેના તથાભાવથી
ધર્મસંરહણિ ભાગ-૧ ( છ