SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ मुत्तादिअणुगमा अणुरूवावगमतो य इतरोऽवि । अणुगमवावित्तीहि य सति सत्ते तम्मि किमजुत्तं ? ॥ १०५ ॥ (मूर्त्तत्वाद्यनुगमादनुरूपापगमतश्चेतरोऽपि । अनुगमव्यावृत्तिभ्यां च सति सत्वे तस्मिन् किमयुक्तं ? ॥ ) मूर्त्तत्वस्यादिशब्दात् पार्थिवत्वादेश्चानुगमात् । तथाहि दृश्यन्त एवाणुद्वयणुकाद्यनुगता मूर्त्तत्वादयो धर्म्मा घटादिष्वप्यनुवर्त्तमाना इति । मा भूत्केषांचित् प्रागुक्तैवकारश्रवणात् विपर्यासबुद्धिर्यथा - सर्वथा घटादीनां भावोऽणुयणुकादीनामनुरूप एवेत्यत आह- 'अणुरूवावगमओ य इयरोऽवित्ति' अनुरूपापगमतश्च उपलक्षणत्वात् द्वयणुकादिरूपापगमतश्च' इतरोपि' अननुगमोऽपि, घटादिषु द्रष्टव्यः । एतदुक्तं ध्यचचि - मूर्त्तत्वपार्थिवत्वादिधर्म्मापेक्षया घटादिषु स्वकारणस्यानुगमोऽस्ति, अणुद्वयणुकादिरूपापगमतश्च इतरोपि ततो न केवलमेवानुरूप्यं घटादिषु द्रष्टव्यमिति । अत्र परः स्वावकाशमाशङ्कमान आह-- 'अणुगमेत्यादि' नन्वेवमिहापि अनुगमव्यावृत्तिभ्यां विशिष्टे सत्त्वे सति चैतन्यस्य तस्मिंश्चैतन्ये भूतकार्यतयेष्यमाणे किमयुक्तं स्यात् ? नैव किंचिदिति भावः । तथाहि - यथा घटादिषु मूर्त्तत्वपार्थिवत्वादिधर्म्मापेक्षया अनुगमोऽस्ति अणुद्वयणुकादिरूपतापरित्यागतश्चाननुगमोऽपीति कथंचिदानुरूप्यं, तथा चैतन्येऽपि सत्त्वस्यान्वयादनुगमो जडरूपतापरित्यागाच्चाननुगमोऽपीति कथंचिदानुरूप्यमस्त्येवेति कथं चैतन्यं भूतानामकार्यमिति ॥ १०५ ॥ अत्रोत्तरमाह-- ' सव्वेसिं सामन्नं जं संतं ता ण नियमहेउत्ति । घड - पड-रहमादीणं मुत्तत्तादिव्व लोगम्मि ॥ १०६ ॥ (सर्वेषां सामान्यं यत् सत्वं तस्मान्न नियमहेतुरिति । घटपटरथादीनां मूर्त्तत्वादिवद् लोके ॥ ) इह नाम तदपेक्षया आनुरूप्यमनानुरूप्यं चानुसर्त्तव्यं यत् हेतुफलभावनियमहेतुर्भवति, न च सत्त्वं भूतकार्यत्वे चैतन्यस्य नियमहेतुः । कुत इत्याह-यत् यस्माद् लोके सर्वेषां भावानां सामान्यं साधारणं सत्त्वम्, વિરૂપ નથી. મૂળમાં તિ’શબ્દ વાક્યની સમાપ્તિ સૂચવે છે.) એવ” બીજાઓ કારણ-કાર્યવચ્ચે અનુરૂપતાનો જે એકાન્તે અભાવ બતાવે છે તેનો વ્યવચ્છેદ કરવામાટે છે. પરંતુ આ એવકારથી કાર્યકારણવચ્ચેની વિરૂપતાનો સર્વથા વ્યવચ્છેદ થતો નથી, કેમકે કાર્ય-કારણવચ્ચે ક્થચિ વિરૂપતા તો અમને પણ માન્ય છે. અન્યથા કાર્યકારણવચ્ચે ભેદ જ ન રહે. અને એવકાર પણ મૂઢમતિથી જેની આશંકા કરાઈ હોય, તેનાં જ વ્યવચ્છેદમાં કારણ બને છે. (અહીં નાસ્તિક્દારા કાણકાર્યવચ્ચે એકાન્તવરૂપતાની જ આશંકા કરાઇ છે. તેથી એવકારથી વ્યવઅે પણ એકાંતિવરૂપતાનો જ થાય છે.) ૫૧૦૪મા શંકા :- ઘડાવગેરેનું સ્વરૂપ અણુયણુવગેરેને અનુરૂપ શી રીતે છે ? આ શંકાના સમાધાનમાં આચાર્ય અનુરૂપતાનો હેતુ દર્શાવે છે— ગાથાર્થ :- અણુમાં રહેલા મૂર્તૃત્વવગેરે(આદિ’શબ્દથી પાર્થિવત્વવગેરે)ધર્મો ઘડાવગેરે કાર્યોમાં અનુવર્તે છે. આટલા અંશે કાર્ય અને કારણવચ્ચે અનુરૂપતા છે. પણ આટલાથી અને પૂર્વે કાર્ય અને કારણવચ્ચે અનુરૂપતા છે જ એવા ‘જ’કારના શ્રવણથી કોઈને એવી વિપરીતબુદ્ધિ ન થાય કે ઘડાવગેરે કાર્યો અણુવગેરે કારણોને સર્વથા અનુરૂપ જ હોય તે માટે કહે છે ‘અણુવાવગમઓ’ ઇત્યાદિ. ક્યણવગેરેરૂપનો અપગમનાશ થવાથી અનનુગમ પણ છે. આમ ઘડાવગેરે કાર્યોમાં મૂર્તૃત્વ પાર્થિવત્વવગેરે ધર્મોની અપેક્ષાએ સ્વકારણનો અનુગમ છે. અને અણુ, ક આપિના અપગમથી અનુગમનો અભાવ–વ્યાવૃત્તિ પણ છે. તેથી કાર્યમાં કારણની માત્ર અનુરૂપતા જ છે તેવી માન્યતા ન રાખવી (નહિતર કાર્ય અને કારણ એકરૂપ થઇ જવાની આપત્તિ આવે.) - અહીં પોતાના તર્કમાટે ઉજળી તક જોતા નાસ્તિક કહે છે જો આમ કાર્યમાં કારણની અનુરૂપતા અને વ્યાવૃત્તિ ઇષ્ટ હોય, તો ચૈતન્યમાં પણ પોતાના કારણ ભૂતોથી અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ બન્ને છે, તેથી ચૈતન્યને ભૂતકાર્ય માનવામાં શો વાંધો છે ? જૂઓ ઘડાવગેરેમાં જેમ મૂર્તૃત્વ, પાર્થિવત્વવગેરે ધર્મોની અપેક્ષાએ અનુગમ છે, અને અણુ, યણવગેરે રૂપતાના પત્યિાગના કારણે અનનુગમ પણ છે, આમ ચિદ્ અનુરૂપતા જ છે, તો ચૈતન્યમાં પણ સત્ત્વ ધર્મનો અન્વય છે, અને જડવવગેરે ધર્મોનો પરિત્યાગ હોવાથી અનનુગમ છે. તેથી ચૈતન્યની ભૂતો સાથે ચિદ્ અનુરૂપતા છે. તેથી ચૈતન્યને ભૂતના કાર્યતરીકે કેમ સ્વીકારી ન શકાય ? ૧૦૫ાા અહીં આચાર્ય ઉત્તર આપે છે– ગાથાર્થ : અહીં તેવા ધર્મોની અપેક્ષાએ અનુરૂપતા–અનનુરૂપતાને અનુસરવાનું છે, કે જે ધર્મો હેતુ ળ (-કાર્યકારણ)ભાવના નિયમમાં કારણ બને. સત્ત્વધર્મ કંઇ ચૈતન્ય અને ભૂતોના કાર્યકારણભાવના નિયમમાં કારણ નથી. કેમકે જગતમાં બધી જ વિદ્યમાન વસ્તુઓમાં સત્ત્વધર્મ સમાનરૂપે રહેલો છે. કેમકે સર્વધર્મના અભાવમાં વસ્તુઓના અભાવનો પ્રસંગ આવે. તેથી સત્ત્વધર્મ હેતુળભાવમાં નિયામક નથી. અહીં ઘડા, કપડા અને રથ વગેરે દૃષ્ટાન્તરૂપ છે. ઘડા, કપડા અને રથવગેરે મૂર્ત છે, માટે પાર્થિવ(=પૃથ્વીના) પરમાણુઓના કાર્ય છે, તેમ હી ન શકાય, કેમકે મૂર્તત્વ જેમ ઘડાવગેરેમાં છે, તેમ પાણીવગેરેમાં પણ છે, અને પાણીવગેરે પૃથ્વીના કાર્યતરીકે ઇષ્ટ નથી. આમ મૂર્ત્તત્વધર્મ પાણી ધર્મસંગ્રહણિ ભાગ-૧ ? ૯૦
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy