SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૧૮૧ આત્મ-સિદ્ધિ શાસ્ત્ર સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરૂઆશા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫ | 'ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહી; ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ | પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૯ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વેધ સુજાણ; મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ | તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. ૧૩૭ જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦ | હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧ | તે કહીએ શાનદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; સકળ જગત તે એઠવતું, અથવા સ્વપ્ન સમાન; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૨ તે કહીએ શાનદશા, બાકી વાચાશાન. ૧૪૦ ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર; સ્થાનક પાંચ વિચારીને, છઠે વર્તે છે; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ | પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય | દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. ૧૩૪ ] તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨
SR No.006030
Book TitleShrimad Rajchandra Handbook
Original Sutra AuthorN/A
AuthorPayal J Shah
PublisherPayal J Shah
Publication Year2013
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy