________________
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
૧૮૧
આત્મ-સિદ્ધિ શાસ્ત્ર
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય;
સદ્દગુરૂઆશા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫ | 'ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહી;
ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ |
પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૯ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વેધ સુજાણ;
મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯
| તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. ૧૩૭ જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦ |
હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય;
મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧ |
તે કહીએ શાનદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ;
સકળ જગત તે એઠવતું, અથવા સ્વપ્ન સમાન; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૨
તે કહીએ શાનદશા, બાકી વાચાશાન. ૧૪૦ ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર;
સ્થાનક પાંચ વિચારીને, છઠે વર્તે છે; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ | પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય | દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. ૧૩૪ ] તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨