________________
૧૮૦
આત્મ-સિદ્ધિ શાસ્ત્ર
આત્મ-સિદ્ધિ શાસ્ત્ર
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ;
બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. ૧૧૭, ષષ્પદનાં પ્રશ્ન તેં, પૂછડ્યાં કરી વિચાર; તે પદની સવાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬
નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય;
ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય. ૧૧૮| જાતિ, વેષનો ભેદ નહિ, કહો માર્ગ જો હોય;
શિષ્યબોધબીજપ્રાણિકથન સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭
સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ;
નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. ૧૦૮
ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગરબોધ;
અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. ૧૦૯
કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; મત દર્શન આગ્રહ તજી, વર્તે સરલક્ષ;
વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧ લહે શુદ્ધ સમકિત , જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦
અથવા નિજપરિણામ છે, શુદ્ધ ચેતનારૂપ; વર્ત નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧
કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨
મોક્ષ કહો નિશુદ્ધતા, તે પામે તે પંથ; | વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. ૧૧૨
સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે શાન;
અહો ! અહો ! શ્રી સર, કરુણાસિંધુ અપાર; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩
આ પમર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. ૧૨૪ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય;
શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; | તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ૧૨૫ છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ,
આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫ | દાસ, દાસ હું દાસ છું, તે પ્રભુનો દીન. ૧૨૭ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂ૫; | પટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૩
| માન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ૧૨૭