________________
૧૭૯
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; આત્મ-સિદ્ધિ શાસ્ત્ર
એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪ ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર;
તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. ૮૫
જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? ૯૫ તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ;
પાંચે ઉત્તરથી થયું, સમાધાન સવંગ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ૮૩
સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૦ શંકા - શિષ્ય ઉવાચ
સમાધાન – સદ્ગુરુ ઉવાચ જીવનો તે કર્મથી મોક્ષ નથી, એમ શિષ્ય કહે છે –
મોક્ષનો ઉપાય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે - કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ વિત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭
પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત;
થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. ૮૮
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ;
અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ સમાધાન - સદ્ગુરુ ઉવાચ તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે, એમ જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; |
સદ્ગુરુ સમાધાન કરે છે - | તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. ૯૯ જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ. ૮૯ ] થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; આત્મા સતું ચૈતન્યમય, સર્વાભાસ રહિત, તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦ જેથી કેવળ પામિય, મોલપંથ તે રીત. ૧૦૧ દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; | કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૯૧ તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨ શંકા - શિષ્ય ઉવાચ
કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે - | હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય;
કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨
પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? ૧૦૪ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક |
છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. ૯૭ | કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫