________________
૧૭૮
આત્મ-સિદ્ધિ શાસ્ત્ર
આત્મ-સિદ્ધિ શાસ્ત્રા જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ;
તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવધર્મ. ૭૫ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; | એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. કપ |
કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ?
અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૬ કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ને તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય.
કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ;
અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષપ્રભાવ. ૭૭ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ક૭ | ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ;
વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. ૭૮ | આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૭૮
શંકા- શિષ્ય ઉવાચ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર;
તે કર્મનું ભોક્તાપણું જીવને નહીં હોય ?
એમ શિષ્ય કહે છે - વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૧૯
જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ;
શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય ? ૭૯ ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. ૭૦
ફળદાતા ઈશ્વર ગયે, ભોક્તાપણું સધાય; શંકા - શિષ્ય ઉવાચ
એમ કહો ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦ આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે :કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ;
ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧ | પછી શુભાશુભ કર્મનાં, ભોગ્ય સ્થાન નહિ કોય. ૮૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ;
સમાધાન - સદ્ગર ઉવાચ અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨
જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોક્તાપણું છે,
એમ સદગુરુ સમાધાન કરે છે - માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય;
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ૭૩
જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨ સમાધાન-સદગુરુ ઉવાચ
ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે
એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩ પ્રકારે સદ્ગુરુ સમાધાન કરે છે - હોય ને ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ? એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ, જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૭૪ | કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેધ. ૮૪