________________ “ચીન-બૅકસ'નું પતન અને નાશ રર૩ ઉસર્સ એક જુદા જ વિચારે ચડી ગયે હતો : પોતે રાતે જે કફન જોયું હતું, તેમાં વિનપ્લેઈનનું જ મડદુ હશે, એમ શાથી માનવું ? જેલમાં તે કેટલાયને દેહાંતદંડની સજા થતી હોય ! અને પિતાને તથા વરને જે માત્ર દેશનિકાલની જ સજા થઈ હોય, તો કિવનપ્લેઈનને પણ એવી જ સજા થાય! એટલે જરૂર વિનપ્લેઈન જીવતે જ હે જોઈએ ! ઉસંસે તરત જ મેજિસ્ટ્રેટને નમન કરીને કહ્યું, " ખરી વાત છે, નામદાર, અમે આજે જ ગ્રાટ જહાજમાં બેસી ચાલ્યા જઈશું. હું મારી ગ્રીન-બાકસ, ઘેડા, ગૂગલ અને જિસી સ્ત્રીઓ વેચી નાખીશ. પણ હજુ અમારી મંડળીને વિનપ્લેઈન બાકી છે, તેને પાછળ મૂકીને હું એકલે કેવી રીતે ચાલ્યો જઈ શકું ?" તરત જ એક અવાજ આવ્યો, “વિનપ્લેઈન મરી ગયો.” એ અવાજ બાકિંલફેડ્રાને હતો. ઉસસે તેને નમન કર્યું; પેલાએ તરત જ તેને ખભે હાથ મૂકી તેને બાજુએ બોલાવીને કહ્યું : " તારા કઈ હિતેચ્છુએ મદદ તરીકે તેને આ દશ ગિનીઓ મોકલી છે.” બાકિંલકે એ બે હજાર ગિનીઓમાંથી દશ જ ઉર્સસને આપી. તેના માનવા મુજબ ઉસને એટલી ઘણું હતી. એવાને વધારે આપવી એટલે દરિયામાં નાખી દેવી, એવો જ અર્થ થાય ને ? પિતે એક આખે ઉમરાવ શોધી આપ્યો હતો. તેના મહેનતાણામાં એવું બધું જે મળે તે તેના હકનું જ કહેવાય ને ? અલબત્ત, તમે બધા તેને ચેરી કરી એમ કહો. પણ તેથી શું ? બાકિસફોએ હવે પેલા મેજિસ્ટ્રેટને સંબોધીને કહ્યું, “સાહેબ, હવે આપણે અહીંનું બધું પૂરું કરીએ. મારે પાછા નામદાર રાણજી. પાસે જઈને તેઓશ્રીના હુકમને અમલ થયો છે એવો અહેવાલ