________________
મધરાતે આઝાદી દરમિયાન અને પ્રકાશન સંસ્થાની એમની જ અધ્યક્ષતામાં – એમના સુચન પરથી હતી. તે જ વસ્તુ તેમનું સ્મારક બને છે, એથી પ્રકાશન મંદિરને માટે પણ ધન્યાનંદની વાત ગણાય. આ મણકો વાચકોને આદરપાત્ર બનશે એવી આશા છે. ૫-૮-૧૭
મગનભાઈ દેસાઈ
મધરાતે આઝાદી
યાને ગાંધીજીની હત્યાની કહાણી
કિં. ૨૫-૦૦
લેરી કેલિસ અને મિનિક લાપિયેર સંપાઃ ગેપાળતાસ પટેલ આવકારઃ વાસુદેવ મહેતા
આવકાર [શ્રી. વાસુદેવ મહેતાની પ્રસ્તાવના પોતાના રાષ્ટ્રનું નિર્માણ કયા પ્રકારે થયું એ ભણવાનો દરેક નાગરિકનો ધર્મ છે. હિંદુસ્તાનના ભાગલા અને સ્વતંત્ર તથા સાર્વભૌમ ભારત રાષ્ટ્રને જન્મ અસામાન્ય સંજોગોમાં થયેલ છે. આઝાદીને ઇતિહાસ ૧૯૪૬ના અંત સુધીને વાંચનારને ૧૯૪૭ના બનાવોને તાળો મેળવવા માટે આ પુસ્તક વાંચવું પડશે.
આઝાદીનાં પૂર્વાપર વર્ષોના બનાવે વિષે ઘણાં પુસ્તકો છે. રચાતા ઈતિહાસનાં પાત્રાએ પોતાના અનુભવ પ્રમાણે એ લખ્યાં છે. એ બધાને સમન્વય કરીને સંપૂર્ણ ઇતિહાસની રચનાને ઘણો સમય લાગશે. તે દરમ્યાન કડમ ઍટ મીડનાઈટ'નો આ સંક્ષિપ્ત અનુવાદ આપણી ઊગતી પેઢીની બૌદ્ધિક સજજતામાં યોગ્ય પુરવણી કરશે. શ્રી ગોપાળદાસ પટેલે સંક્ષેપ એવી કુશળતાથી કર્યો છે કે, અસલ પુસ્તક વાંચી જવાની પ્રેરણા મળે અને એમ ન બની શકે તે અસલ વાંચ્યું હોય એવો ઓડકાર પણ આવે.
આચાર્યશ્રી જે. બી કુપવાની અને મગનભાઈ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ, અમદાવાદ-૫૪ દ્વારા શ્રી. પુત્ર છો૦ પટેલ આવું પથ્ય સાહિત્ય લોકો માટે