SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પંજગ્રંથી સંપાગોપાળદાસ પટેલ કિ. ૧૦૦.૦૦ [પરિવાર સંસ્થાના બીજા ધર્મગ્રંથો પણ વાચકે જોવા જેવા છે; જેવા કે જપમાળા, સુખમની, જપજી, ગીતાનું પ્રસ્થાન, ગીતાને પ્રબંધ, બુદ્ધિયોગ ૧–૨–૩–૪. ઈશાવાસ્ય ઉપનિષદ, પૂર્ણ જીવનનું ઉપનિષદ, મૂંડકોપનિષદ, કેપનિષદ, ગુરુ નાનકનાં ભક્તિ-પદો, ગુરુ નાનકની વાણી, ભજનાવલિ, સંત કબીરની વાણી, દાદુ ભગતની વાણી, દરિયા ભગતની વાણી, સંત મલુકદાસની વાણી, સંત પલટૂદાસની વાણી, જ્ઞાની ભક્તની પ્રતિભા]. ઈશ્વરમાં લવલીન થઈ ગયેલા શીખગુરુઓનાં પાંચ ભક્તિ-સ્તોત્ર મૂળ, અનુવાદ, ટિપ્પણ તથા વિસ્તૃત ઉદઘાત સાથે. શીખગુરુઓ ઈશ્વરની ભક્તિમાં લીન બની ગયેલા ઓલિયાઓ જ ન હતા; પરંતુ પરમ તત્વ – પરમ સત્ય – પરમાત્માનું દર્શન કે સાક્ષાત્કાર કરનારા આર્ષદષ્ટા ઋષિ હતા. તેમણે પિતાને થયેલું દર્શન અર્થાતુ પિતાને લીધે સત્ય અન્ય જીવોને અવગત કે ઉપલબ્ધ કરાવવા શાસ્ત્રગ્રંથનું માધ્યમ સ્વીકારવાને બદલે બહુજન-ગ તેમ જ હૃદયંગમ એવું કાવ્યનું અર્થાતું રામબદ્ધ ભજનનું માધ્યમ સ્વીકાર્યું છે. શીખગુરુઓ દશ છે; પરંતુ તેમાંથી છ ગુરુઓએ (૧-૨-૩-૪-૫ ૯) ભજનો તથા ભક્તિ કાવ્યો રચ્યાં છે. તેમાંથી પહેલા ગુરુ નાનકનાં ત્રણ ભક્તિતેત્રો: ‘જપુજી', “આસા-દીવાર', ‘સિધ-ગોસટિ', ત્રીજા ગુરુ અમરદાસનું અનંદુ', તથા પાંચમા ગુરુ અજનદેવનું “સુખમની' – એ પાંચ સ્તોત્ર આ જગ્રંથી' પુસ્તકમાં અનુવાદ, ટિપ્પણ વગેરે સાથે ઉતાર્યા છે. શીખગુરુ એક ઈશ્વરના નામ-સ્મરણ ઉપર જ ભાર મૂકે છે; તથા છેક સુધી ગૃહસ્થધર્મનું સદાચારપૂર્વક પાલન કરતા રહેવા ઉપર પણ. ૬૮ તીર્થોમાં સ્નાન કરીને પાવન થવાય તેવાં આ ભજનને અમૃતવાણી’ કહી છે, તે સર્વથા ઉચિત છે.
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy