________________
-
કટાટી – રાષ્ટ્રના આરાગ્યની
"
[મૂવરાજ આનદ ↑ “HEALTH CRISIS...”] સ‘પાદક : ગેાપાળદાસ પટેલ
કિ. ૨૦-૦૦
પ્રકાશક પુ॰ છેા પટેલનું નિવેદન
‘ટંકારવ' પત્રમાં હપતાવાર પ્રસિદ્ધ થયેલી આ લેખમાળાને ગેાપાળદાસ પટેલ શતાબ્દી પર્વમાં પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવે છે. આ લેખમાળાને ‘ટંકારવ'ના કેટલાક રસિયા વાચકોએ ‘હીરા-માણેકને મૂલે આંકવા જેવું જણાવ્યું હતું. તે વાત સાથે આ પુસ્તકના વાચક પણ “સંમત થયા વિના નહીં રહે. કારણ કે, મૂળ રાજ આનંદે આ પુસ્તકમાં રાષ્ટ્રના આરોગ્ય ઉપર જે રીતે ભાર મૂકથો..છે, તે માનવજીવન તથા પૃથ્વીગ્રહની બાબતમાં જવાબદારીભર વિચાર કરનાર સૌને યથાર્થ તથા સમયે।ચિત જ લાગશે.
રાષ્ટ્રના આરોગ્યના ચિંતન-મનનની આવી સામગ્રી ગુજરાતી વાચક આગળ રજૂ કરતાં શતાબ્દી સમિતિ આનંદ અને ધન્યતા અનુભવે છે.
મૂળ રાજ આનંદ અને ‘ટંકારવ’ના તંત્રશ્રીએ આ પુસ્તક છાપવાની રજા આપી તે માટે તેમના ખાસ ઋણી છીએ.
સુંદર આરોગ્ય પ્રાપ્ત કરવું પડશે, તે માનવે પેાતાના જીવનને જ તન અને મન બંનેને ધરમૂળથી પલટી નાખવાં પડશે.
હવે પછી આ માળામાં અનેક દેશે, પ્રજા, સાધુ-સંતા, મહાત્મા અને મહાપુરુષોના ભંડારમાંથી વીણી કાઢેલ બોધક, રોચક અને હ્રદયને કુંદન કરનારી સુંદર વાર્તાઓ (બોધક વાર્તા ગમે તેવાં કાળાં હૈયાંને પણ પલટાવીને સેાનાનાં બનાવી શકે છે) તથા ડૉ. શેલ્ટનનું સર્વાંગીણ વ્યાયામ અંગેનું પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવશે. ડૉ. શેલ્ટન આરોગ્યની બાબતમાં દુનિયાના ઉત્તમ કોટીના માર્ગદર્શક, મિત્ર− ફિલસૂફ – ભેામિયા હતા.
સ્વ૦ ગાપાળદાસ પટેલે આ લેખમાળા દ્વારા ગુજરાતી વાચકની કીમતી સેવા કરી છે. તે માટે ગુજરાતી વાચક તેમને ઋણી રહેશે.
તા. ૧-૫-૨૦૦૧
પુ પટેલ
૧૩૪