________________ પેરિસમાંથી વિદાય જાગી; અને તેને ગાંડાની પેઠે અવનવી આશાઓની ભ્રમણાઓ થવા લાગી. તેને એમ લાગ્યું કે, ઈશ્વર ગમે તેવા ચમત્કાર કરી શકે છે; અને કદાચ આ ગુફા કાં તે તૂટી પડશે, અથવા પોલીસને આ ગુફાઓને પત્તો મળતાં તેઓ આ લૂંટારુઓને પકડી લેશે ! પછી તે તેઓ મને છુટો કરશે, એટલે મારા 50 હજાર ફાંક મારી પાસે રહેશે ! પછી તે રડતા રડતે ઈશ્વરની પ્રાર્થના કરવા લાગ્યો. ત્રણ દિવસ સુધી ઈશ્વરના નામનું સતત રટણ કર્યા પછી ચોથે દિવસે તો તે મરેલા માણસ જેવો જ થઈ ગયો. તે પોતાની સાદડી ભૂખને માર્યો ચાવવા લાગ્યો. પછી પાંચમે દિવસે તેણે વાન્ગાને બોલાવીને કહ્યું, “મારા આ બધા પૈસા લઈ લે, પણ મને આ ગુફાએમાં જ જીવતે રહેવા દો. હું છૂટા થવાની માગણી નથી કરતા, પણ મને જીવતા રહેવા દો.' તમને બહુ દૂ:ખ થાય છે?' હા, હું ભયંકર રિબાઉં છું.’ અને છતાં તમારા કરતાં પણ વધુ દુ:ખ વેર્યું હોય એવા માણસે છે.' હું નથી માનતે.' " નથી કેમ માનતા? કેટલાક ભૂખે જ મરી ગયા છે, અને કદાચ તમારે કારણે જ !' ડેન્ટલર્સ ધીમે ધીમે વિચારમાં પડી બોલ્યો, “હા ખરી વાત છે; મારા કરતાં પણ ઘણાએ વધુ દુ;ખ ભોગવ્યું હશે.' “તે શું તને તારાં પાપકૃત્યને ખરેખર પસ્તાવો થાય છે?” એક થાંભલા પાછળથી અવાજ આવ્યો. ડેગ્લસેં જોયું તે વાન્ગાની પાછળ હવે બીજો એક માણસ એક જન્મે વીંટીને ઊભે હતે. “હા, હવે હું મારાં પાપને ખરેખર પસ્તા કરું છું.” આમ આ૦- 18