________________
દુનિયાના સર્વ ધર્મો એક છે હિન્દુ અને મુસલમાન બંને પિતપિતાના ધર્મોને બહાને વાદવિવાદમાં પડ્યા છે, તેનું વર્ણન કરતાં કબીર સાહેબ કહે છે?
સતો ! રાહ દુનો રુમ હીરા हिन्दू तुरुक हटा नहि मानें स्वाद सभनि को मीठा, हिन्दू बरत अकादसि साधे दूध सिधारा सेती, अन्नको त्याग मनको न हटकै, पारन कर सगोती, तुरुक रोजा निमाज गुजारे, बिसमिल बांग पुकारें, अिनकू भिस्त कहां ते होई, सांझे मुरगी मार, हिन्दूकी दया मेहर तुरकनकी, दोनों घटसों त्यागी, वै हलाल वै झटका मारै आगि दुनों धर लागी. हिन्दू तुरुकको अक राह है, सतगुरु अिहै बताओ, कहहिं कबीर सुनहु हो सन्तो ! राम न कहुं खुदाी .
હે સંતો ! અમે આ બંને માર્ગ સારી રીતે જોઈ લીધા છે. હિન્દુ અને મુસલમાન બંને પોતપોતાની જીદમાં પડયા છે. બંને જીભના સ્વાદમાં ફસાયેલા છે. હિન્દુઓ એકાદશીનું વ્રત કરે છે અને પિતાના સૌ સગાને સાથે બેસાડી દૂધ અને શિંગોડાં ઉડાવે છે, અનાજની પરેજી રાખે છે, પણ પિતાના મનને સ્વાદિષ્ટ ચીજોના વિચારમાંથી વારતા નથી. મુસલમાને જા કરે છે, સાંજે નમાજ પઢે છે, અઝાન પિકારે છે અને તે જ સાંજે સ્વાદને માટે મરઘી મારે છે. સ્વર્ગમાં જવાને એ રસ્તે નથી. હિન્દુઓએ દયા છેડી દીધી છે, મુસલમાનોએ મહેર છેડી દીધી છે. એક હલાલ ખાય છે, બીજા ઝટકા ખાય છે. સ્વાદેન્દ્રિયની લોલુપતા બંનેમાં રહેલી છે. સાચા ગુરુએ અમને કહ્યું છે કે વાસ્તવમાં હિન્દુ અને ગી-૬