________________
ગીતા અને કુરાન
जेते औरत मर्द अपने सो सब रूप तुम्हारा, कबीर पोंगरा अलह रामका, सो गुरु पीर हमारा. “ જો ખુદા મસ્જિદમાં રહે છેતેા બાકીની દુનિયા કાની છે? હિંદુ માને છે કે રામ તીર્થાંમાં તથા મૂર્તિમાં રહે છે, પણ આ બન્નેમાંથી કાઈને રામ મળ્યા નહીં. જેએ માને છે કે ઈશ્વરના વાસ પૂર્વમાં છે અને અલ્લાહના પશ્ચિમમાં છે તે અને ભ્રમમાં છે. એને શેાધવા હાય તે પેાતાના અંતરમાં શેાધે, તે ત્યાં મળશે. તે જ કરીમ છે અને તે જ છે રામ. વેદ્ય અને કુરાન અસત્ય નથી, ખાટા તે છે જે એનાં નામેાનું ઉચ્ચારણ વગર સમજ્યે-વિચાર્યે કરે છે. જે મનુષ્ય સર્વેના હૃદયમાં એક જ પ્રભુને નીરખે છે અને પાતાની ભાંતિ સૌને લેખે છે તે કોઈને પણ દુઃખ દઈ શકતા નથી. દુનિયામાં જેટલાં સ્ત્રીપુરુષા છે તે સર્વ તમારાં જ રૂપ છે. કબીર કહે છે કે જે અલ્લાહ અને રામને એક માને છે તે જ અમારા પીર અને ગુરુ છે.' મનુષ્ય સર્વ એક છે એને નિરૂપતાં કબીર સાહેબે ઉપદેશ્યું છેઃ
ક
,,
"L
असो भरम बिगुरचन भारी,
वेद कतेव दीन औ दोजक को पुरुषा को नारी, माटी के घट साज बनाया नान्दे बिन्दु समाना, घट बिनसे का नाम धरहुगे अहमक खोज भुलाना. अर्कै तुचा हाड मलमूत्र ओक रुधिर अंक गूदा अक वुन्द सो सिस्टि कियो है को ब्राह्मन हो सूद्रा. रजगुण ब्रह्मा तमगुण संकर, सत्त गुना हरि तोओ, कहहिं कबीर राम रमि रहिये हिन्दू तुरुक न कोओ. '
17