________________
દુનિયાના સર્વ ધર્માં એક છે
વેગળા છે અને ખીજાઓની સાથે ભલાઈ કરે છે (નહલ ૧૨૬ થી ૧૨૮). કુરાનમાં તેનું જ જીવન સફળ માનવામાં આવ્યું છે
કે જે
પોતે સંપન્ન હોય છતાં ખીજાતી જરૂરિયાતને પૂરી પાડવાની કાશિશ કરનાર છે” ( હુશ્ન-૯ ):
ઃઃ
દુશ્મના સાથે ભલાઈ કરવાની બાબતમાં આવાં અનેક વચનેા કુરાનમાંથી મળી આવે છે. એટલે સુધી કે સ્વધર્મના રક્ષણ માટે જેની સામે તલવાર ચલાવવાની આજ્ઞા કુરાનમાં આપવામાં આવી છે તેવાઓની સાથે પણ સાધારણ રીતે સારું વર્તન રાખવાનું આ રીતે વર્ણવાયું છે
''
જો કાઈ એ તમને અલ્લાહની પાક મસ્જિદમાં જતાં રાકયા તે! તમે તે દુશ્મનીને કારણે મર્યાદા ઓળંગા નહીં. એકબીજા સાથે ભલાઈ કરવામાં તથા પવિત્રતાપૂર્વકનું જીવન ગાળવામાં સહાયભૂત થાએ. દુષ્ટ કાર્ય કરવામાં તથા ખીજાને દુ:ખ દેવામાં કાઈને મદદ ન કરે; અને અલ્લાહથી ડરીને ચાલે ” ( માયદા–ર ).
જે રીતે હિંદુ સંત મહાત્માઓએ પેાતાના ધર્મગ્રંથામાંથી અને ખુદ કુરાને પરમ ધર્મ દાખવ્યેા છે તે જ રીતે મુસલમાન પંડિતાએ તથા સૂફીઓએ પણુ ખતાવ્યું છે. અમે અત્રે માત્ર બેત્રણ દષ્ટાંતે જ આપીએ છીએ. એક મુસલમાન સૂફીનું કહેવું છે
'तरीक़त बजुज ख़िदमते खल्क नेस्त
बतस्बीह सज्जाद ओ दरुक़ नेस्त
tr
..