________________
ગીતા અને કુરાન આથી વિપરીત વર્તનારા અને આવી વાત ન માનનારા ડાબા હાથના – ઊંધે રસ્તે જાય છે; એમના ઉપર આગ વરસે છે” (બલદ- ૧૦ થી ૨૦).
પાયમાલી એની થાય છે જે તાલ વગેરેમાં ઓછું તોલે છે, તેઓ જ્યારે બીજા પાસેથી લે છે ત્યારે પૂરું તલ કરીને લે છે પણ જ્યારે બીજાને ભરીને કે તોલીને આપે છે ત્યારે છું આપે છે” (તતફફ – ૧-૩). - “અલ્લાહની પ્રાર્થના કરે. એની સાથે કેઈને ન જડે; માબાપ, સગાંસંબંધી, અનાથ, નિર્ધન, પાડોશી સગે, અજા પાડોશી, પ્રવાસને સાથી, રસ્તે ચાલનારે અને જે તમારે આશરે છે તે સૌની સાથે ભલાઈથી વર્તો. સાચેસાચ ભગવાન અહંકારીને તથા પોતાની બડાઈ હાંકનારને નથી ચાહતો” (નસાય–૩૬).
શું તમે એવા મનુષ્યને દીઠે છે જે ધર્મને ખોટ ઠરાવે છે ? ધર્મને જૂઠે ઠરાવનાર તે છે કે જે અનાથને રિબાવે છે અને ગરીબોને ખવડાવવામાં માનતા નથી. નખ્ખોદ તેવાઓનું જાય છે જે પ્રાર્થનાનું ખરું રહસ્યજ્ઞાન ખોઈ બેઠા છે અને માત્ર દેખાવ કરે છે અને દાનધર્મમાં હાથ પાછો ખેંચે છે” (માઊન ૧ થી ૭).
અને જો તમે કોઈ પર બદલે લેવા લાગે તો એટલે જ બદલે લે એટલે તમારી સાથે દુર્યવહાર થયો હોય, પરંતુ તમે જે ધીરજપૂર્વક તે સહન કરી લે તે વૈર્ય ધરનારને અંતે સારું જ ફળ મળશે; અને તમે બૈર્ય જ ધરે પણ ધીરજ ધરવાનું અલ્લાહની મદદથી જ થઈ શકશે. તમે બીજાની ચિતા ન કરે અને એની ફિકર ન કરે કે તેઓ શી શી યુક્તિઓ
જે છે. ખરેખર અલ્લાહ તેની સાથે છે કે જે બૂરાઈથી