________________
૩૨
ગીતા અને કુરાન दर अहम बूदेमाँ आखिर दर अदम खाहेम रफत, ीं तमाशा जहां रा मुफ्त मी बीनेम मा.
આપણે અવ્યક્ત દશામાં હતા અને અંતે એ જ સ્થિતિને પામવાના છીએ. આની વચ્ચેનું નાટક આપણે મફતમાં જોઈ રહ્યા છીએ.”
મૌલાના રૂમે કુરાનના ઉપર ટાંકેલ વચનને આધારે કવ્યું છેઃ
"सूरत अझ बेसूरती आमद बिरुन्
વાન્ન સુર fકન્નર્જે છે રાન ''.
સર્વ આકૃતિઓ અવ્યક્તમાંથી નીકળી છે અને પાછી એ સર્વ ઈશ્વર(નિરાકાર)માં મળી જવાની છે.” છાંદેગ્ય ઉપનિષદમાં
આ સઘળું જે છે તે અવ્યક્ત ઈશ્વરથી જખ્યું છે. એમાં રમી રહેનાર જ આ સર્વને ચલાવે છે અને આખરે એમાં એ સમાઈ જાય છે.” આત્મા વિષે ગીતામાં લખ્યું છેઃ
ન શસ્ત્રો અને છેદી શકે છે, ન અગ્નિ એને બાળી શકે છે, ન પાણી એને પલાળી શકે છે, ને હવા એને સૂકવી શકે છે.” (૩, ૨૩-૨૪) મલાના રૂમે પિતાની “મનસવીમાં ગાયું છે ?
" काबिले तधीर औसा फे तन अस्त; रूह बाकी आफताबे रोशन अस्त,"
" अझ मर्गअन्देशी चूं जाने बकादारी."
“દેહની અદલાબદલી થતી રહે છે પણ આત્મા એક સમાન હોય છે. . . . જે આત્મા સદૈવ ટકે છે તે મનુષ્ય મતથી શા સારુ ડરવું?”