________________
૨૮
ગીતા અને કુરાન (વ્યાપક રૂપ) કહેવાયું છે. અલ્લાહના આ પ્રકારના દર્શનને “મન અતિ ઝી” કહેવાય છે. મૌલાના રૂમીની “મસનવી”માં લખ્યું છેઃ
મન થન્દ્ર જ જન્નતનું કામ રા રોજનમ્”
હું જ મિષ્ટાન્નની મીઠાશ છું. હું જ બદામમાં ગર છું, ક્યારેક હું સમ્રાટોને મુકુટ બનું છું, ક્યારેક ચતુની ચતુરાઈ અને ક્યારેક ગરીબોની ગરીબી...વગેરે ગીતાનું કથન છેઃ
(યજ્ઞમાં) અર્પણ એ બ્રહ્મ, હવનની વસ્તુ – હવિ એ બ્રહ્મ, બારૂપી અગ્નિમાં હવન કરનાર એ પણ બ્રહ્મ; આમ કર્મની સાથે જેણે બ્રહ્મને મેળ સાળે છે તે બ્રહ્મને જ પામે ” (૪-૨૪).
એક મુસલમાન સૂફીએ ઉપરના વિચારને નીચેના શબ્દમાં મૂક્યો છેઃ
खुद कूजा ओ खुद कूजा गरो खुद गिले कूजा खुद रिन्द सुबूकश, खुद बरसरे आंकूजा खरीदार
बर आमद बेशिकस्तो रवां शुद.
“તે પોતે જ પ્યાલું છે, પિતે જ કુંભાર, પિતે જ માટી અને પિતે જ તે પ્યાલાથી પીવાવાળો છે. તે પિતે જ આવીને પ્યાલું ખરીદે છે ને પોતે જ તેને તેડીને ચાલ્યો જાય છે.”
ઈશ્વર અને સંસારને એકબીજા સાથે કે સંબંધ છે તે વિષે ગીતા ભાખે છે :