________________
ગીતા અને કુરાન
૧
*
·
(૧૩-૧૭) એટલે કે ઃ પ્રકાશેામાંને પ્રકાશ ’ અને ‘ પ્રમાસ્મિ શશિસૂર્યયોઃ’ (૭-૮) એટલે કે ચંદ્ર અને સૂરજનેા પ્રકાશ ’ કહેવામાં આવ્યે છે. કુરાનમાં અલ્લાને नुरुनअलानूर' (તૂર, ૩૫) એટલે કે · પ્રકાશ પર પ્રકાશ’ અને ‘સૂર્ સમાવાતે વરુ અર્વે' (નર ૩૫) એટલે કે ધરતીને તથા આકાશના પ્રકાશ’ કહેવામાં આવ્યા છે.
6
ઈશ્વરના પરિચય કરાવતાં ગીતામાં કેટલેક સ્થળેાએ કહેવામાં આવ્યું છે કે “ જનસમાજને અંધકારમાંથી અજવાળામાં લઈ જાય છે’ (૧૦-૧૧). કુરાનમાંયે અલ્લાહના વિષયમાં કહ્યું છે કે “તે લેાકેાને અંધારામાંથી પ્રકાશ ભણી વાળે છે” (મકર૪, ૨૫૭).
ઉપનિષદોમાં ઠેકઠેકાણે ઈશ્વરની પ્રાર્થના કરતાં “ અમને તિમિરમાંથી જ્યેતિ તરફ લઈ જા.” (તમસો માગ્યોતિર્ગમય) કહેવાયું છે. મહંમદ સાહેબની એક પ્રખ્યાત પ્રાર્થના છેઃ “ હું અલ્લાહ! મને પ્રકાશ આપ.”
ગીતામાં ઈશ્વરને વિવતોનુલક્’ (૧૦-૩૩ તથા ૧૧-૬૧) ‘સર્વે તરફના મુખવાળા' કહ્યા છે. કુરાનમાં ઉલ્લેખ છે જે ખાજી તમે વળા ત્યાં ઈશ્વરનું મુખ છે” (બકરહ ૧૧૫).
ઃઃ ::
*
ગીતામાં ઈશ્વરને ‘સર્વોમફેવરમ્ ' (૫-૨૯) ૮ સર્વે લેાકેાને માલિક' કહી એળખાવવામાં આવ્યે છે. એને રબ્બુજ મામીન ’ (ફાતેહા ૧ )
<
કુરાનમાં પણ ૮ સર્વે લેાકેાના માલિક' કહેવાયા છે.