________________
દુનિયાના સર્વ ધર્મી એક છે
જે પ્રમાણે શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવ્યા હતા :
<<
જો તું લડાઈમાં માર્યાં જઈશ તે સ્વર્ગને પામશે તે જો તું યુદ્ધ જીતશે તે પૃથ્વીનું રાજ્ય ભાગવશે.” (૨-૩૭) તે જ પ્રમાણે મુસલમાનાને કુરાનમાં કહેવામાં આવ્યુંઃ
C
“ જે ઈશ્વરને રસ્તે લડતાં લડતાં મરી જાય કે જીતે, તેને અલ્લાહુ બહુ મોટા બદલે આપશે.” ( નેસાય, છ૪ ) ગીતામાં ધર્મ અને ન્યાય માટેની લડાઈને ધર્મયુદ્ધ' કહેવામાં આવ્યું છે. કુરાનમાં ધર્મરક્ષણાર્થે અને ન્યાય માટેના યુદ્ધને કે'તાજ હો સવીલ્જાદુ' અથવા અલ્લાહને રસ્તે લડવું' એમ કહેવાયું છે.
<
*
અને પ્રસંગેામાં છેવટે જીત તે તેની થઈ કે જેના પક્ષ ધર્મના તથા ન્યાયના હતા. અને અન્ને ઠેકાણે આ રીતે સધર્મને સ્થાપિત કરવામાં મદદ મળી.
અત્યાર સુધી અમે એ દર્શાવ્યું છે કે ગીતાને અને કુરાનના ઉપદેશ સમાન સંજોગામાં થયે! હતા. હવે અમે આ અને ગ્રંથાના સિદ્ધાંતાની એકવાક્યતાનું અવલેાકન કરવા ઇચ્છીએ છીએ. આ માટે અમે ગીતા અને કુરાનમાંથી કેટલાંક ઉદાહરણેા નીચે ટાંકીએ છીએ. વળી હિંદુ ધર્મનાં તથા ઇસ્લામનાં ખીજાં પુસ્તકા તથા તે તે ધર્મના ભક્તો, સૂફીએની વાણીમાંથી એવી વાતા રજૂ કરીશું જેથી મને ધર્માંની મૂળભૂત એકતા વધુ સારી રીતે સમજાઈ જશે.
સૌથી પહેલાં અમે ઈશ્વર અંગેને જ વિચાર કરીએ. ગીતામાં અને કુરાનમાં ઈશ્વરને લગભગ એકસરખા શબ્દોમાં વર્ણવવામાં આવ્યે છે.
ગીતામાં ઈશ્વરને કેટલેક ઠેકાણે જ્યોતિષવિતઝ્યોતિ:’
૧