SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ કુરાન અને તેને ઉપદેશ ૧૯૧ “હું તમારા જેવે મનુષ્ય છું. મને શ્વરે એવું જ્ઞાન આપ્યું કે તમારા સૌને ભગવાન એક જ છે. તેથી ભલાઈ તે રસ્તે જાએ તે જ ઈશ્વરની પાસે પૂગવાને માર્ગે છે. એ પ્રભુ પાસે પેાતાની મૂલેાની ક્ષમા માગા' (૪૧–૬ ). '' હું લેાકાને દુષ્કર્મીનાં પરિણામેાથી સાવચેત કરું એ સિવાયની મને બીજી કાઈ પ્રેરણા ભગવાન તરફથી નથી થઈ ” (૩૮-૭૦ ). યુદ્ધની પરવાનગી ઇસ્લામ ધર્મના ઉપદેશના આરંભ પછી મહંમદ સાહેબનાં તેર વર્ષોં મક્કામાં મહાન આફ્તામાં પસાર થયાં હતાં. મક્કાવાળાઓએ એમને તથા એમના સાથીઓને ભારે રાડયા હતા. આ તેર વર્ષામાં આ વિષયના કુરાનના જે જે શ્લોકા પ્રાપ્ત થયા છે તેમાં ખરાઈના બદલેા ભલાઈથી આપવાના તથા ધૈર્ય અને સચ્ચાઈથી ઝુલમાને સહી લેવાના ઉપદેશ કરવામાં આવ્યા છે. આ પછી મહંમદ સાહેમ પેાતાના કેટલાક સાથીઓ સાથે મદીના ગયા. મક્કાવાળાઆએ તેમના કેટા મેલ્યે! નહીં, મઠ્ઠીના ઉપર ચડી આવ્યા. આ ઉપરથી કુરાનમાં પહેલી વાર નીચેની આયતા દ્વારા મહંમદ સાહેબને તથા તેમના સાથીઓને સ્વરક્ષણ કાજે આક્રમણકારીઓ સાથે લડી લેવાની પરવાનગી અપાઈ છે. “ જેના ઉપર લડાઈની ખાતર ચઢાઈ કરવામાં આવે છે તેમને પેાતાના બચાવ માટે લડી લેવાની છૂટ આપવામાં આવે છે કારણ કે તેમના ઉપર જુલમ થઈ રહ્યો છે અને એમાં શક નથી કે ઈશ્વર તેમની પૂરેપૂરી સહાયતા કરશે.
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy