________________
પ્રેમલક્ષણા
૨૦૩
શહેરમાં હાહાકાર વતી ગયા. થાડે દિવસે રૂા. પચાસ હજાર શાભનાને પહોંચાડવામાં આવ્યા. ધીરે ધીરે આ ચર્ચો શાંત થતી જતી હતી, ત્યાં એક દહાડા દરિયાકિનારેથી એક સ્ત્રીની લાશ મળી આવી.
એના શરીર ઉપરથી, ધરમાંથી ને ખીજેથી ત્રણ કાગળા મળી આવ્યા. એમાં લખ્યું હતું, કે—
‘હું જાઉં છું. જન્મીને હું સુખ પામી નથી. મારું પૂર્વ જીવન ભયંકર છે. હું શેઠને પાપી માનતી નથી. દરેક માણસ સાધુ નથી : કુદરતે જ પુરુષમાં સ્ત્રી તરફ આકષણ મુકયુ છે. એ પણ જીવનની ભૂખ છે. લગ્ન એ આકર્ષણને સીમામાં રાખનારી રચના છે, છતાં ઘણાં લગ્ન રૂઢિ બન્યાં છે. આકર્ષણ એમાંથી સરી ગયુ હાય છે, અથવા ઝટ સરી જાય છે તે આકર્ષણની ભૂખ ભયંકર હેાય છે. ભૂખ્યા જે કરે, એ શેઠે કર્યું.
"
કર્યું" અને નિભાવ્યું. મારી સાથેના સંબંધથી એમના સામાન્ય ચારિત્ર્યમાં કોઈ ખટ્ટો નથી આવ્યા. એણે બધાં કામ સારી રીતે નિભાવ્યાં. કાઈ તે અન્યાય ન કર્યાં. મારી તરફ વળ્યા પછી કાઈની મા-બહેન તરફ્ નજર ન કરી. તરસ્યા પરબ તરફ અવશ્ય જુએ. પાણી પણ માગે. ખેામેા પાણી પીએ પણ ખરેા. એમાં સૂગ શી ! અમે એકખીજાનાં થઈ તે રહ્યાં. મેં ખાનગી રાહે ભરણપેાષણ મેળવવા ચાલુ હતુ. કારણ કે નહિ તે। મારે ફરી અધર્મના ધંધામાં જવું પડે. પણ શેઠનાં પત્નીને ન રુચ્યું. મારે ક મને શેઠના વારસદારે સામે દાવા કરવા પડયો હવે ગામમાં શેઠની ખબેાઈ થાય છે. હું એ સહન કરી શકતી નથી.
· ફાંચન મારી પાસે આવ્યું, એટલે ફ્રી મતલખી લેાકેા આવતાજતા થયા છે. ધણા હરામ હાડકાંવાળા લેકેા અમારા જેવી સ્ત્રીએ