________________
२१
કાવ્યા કે એધિકથાઓ ક્ષાર ઉપર લીપણું જેમ બન્યાં છે: જેલ, દંડ તે કાર્ટો પણ ત્યાં કમતાકાત સાબિત થયાં છે!
ધનનું ઘેલુ. તા એવું જોયું છે, કે એક માણસ જીવનભર એક પ્રૌઢ શ્રીમંત સ્ત્રીને એકનિષ્ઠ આશ્ચક બનીને રહ્યો. જેની સાથે એક અડવાડિયું પણ નભી ન શકે, એવી શ્રીમંત પુત્રીને પરણીને એક ડબલ ગ્રેજ્યુએટ જિં દગી બરબાદ કરી. કેટલાંય માબાપાએ દ્રવ્યવાન સાસરું મળે એ માટે દીકરાને પોપટની જેમ પઢાવી, પશુની જેમ લગ્નજીવનમાં ધકેલ્યા. શ્રીમંતની પુત્રીને બહેરા-ખાબડા ( અંગથી નહિ, તે બુદ્ધિથી ) પણ શ્રીમતને જ વરવું પડે ! મેટરા, મહેલા, મહેફિલાને પરણવા માટે જાણે લેાકેા પડાપડી કરવા માંડયા છે !
આ બધામાં સામાન્ય કક્ષાના માનવીને સ્વમાનભેર જીવવું ભારે થઈ પડયું છે! સદાચારની કંઈ કિંમત નથી રહી. સત ન વેદિયાવેડામાં ખપ્યું છે. આટઆટલી કોલેજોએ કંચન અને કામિનીના આકષ ણુને ભડકાવવામાં પેાતાની ઈતિશ્રી માની છે. શાળાએ જ માહમંદિર બની છે. માણસ ત્યાંથી જ કંચન-કામિનીની ભૂલભુલામણીના પ્રવેશદ્વારમાં દાખલ થાય છે !
એ વિદ્યાનાં તે જીવનનાં અથીઓને, ધનમાં સુખ વસ્યું નથી, પણ મનમાં સુખ વસ્યું છે, એટલું કેઇએ કહ્યું નહિઃ રૂપમેાહ એ સત્ય નથી, અંતરપ્રેમ અનેખા છે, એટલુ કાઈ એ સમજાવ્યું નહિ, ધન માટે જેટલી કેળવણી કોલેજોમાં અપાય છે, એટલી મનની કેળવણી થતી હાય તે? મનને તે અહીં સવિશેષ મહેકાવવામાં આવે છે! પરિણામે આ શાળામાંથી ગરીબ ધનવાને, ભિખારી બુદ્ધિમાને અને જાતીય વૃત્તિમાં રાચતાં પશુએ જ મોટે ભાગે પેદા થતાં
દેખાય છે.
સહય સ્વસ્થ માણસ કયાંય ધડાતા નથી !