________________
૧૧ .
જીવનનું દાન હૈયાનું દૂધ પહોંચાડતી એ ગોવાલણને દિવસભરની કાળી મહેનત પછી પણ, પાવળું દૂધ હાંસલ ન થતું.
વારતહેવારે ગામમાં ચેરીઓ થતી ને આ ગલીનાં ફાટેલતૂટેલ ઝૂંપડાં વખાતાં. પિલીસ દાદાઓના ચાબખા ત્યાંનાં સહુ નરનારીનાં ચામડાં ઢીલાં કરી નાખતા.
ન પૂરું ખાવાનું, ન સારું પાણી પીવાનું, ન પહેરવાનું કે ન ઓઢવાનું. જીવતરના કઈ ઓરતા ત્યાં પેદા જ ન થઈ શકે, એવું જીવન આ લેકે કેમ જીવતા હશે એ જ કાયા હતા.
રોજ અછડી બીડી પીનાર એ વર્ગને શું આ દુનિયા સળગાવવા એક દિવાસળી પણ નહિ મળતી હોય! - ના, ના, એવું તે ન માનશે. આજ ગલીના ભૂરિયા ઠાકોરની સ્ત્રી પર પેલા મવાલીએ અત્યાચાર કર્યા છતાં, જ્યારે ઊલટો કચેરીએ ઠાકરને જ દડે ત્યારે એણે ગામની ઘાસની ગંજીમાં દિવાસળી ચાંપી દીધેલી.
પણ એનું પરિણામ શું આવ્યું? અઢી વરસની સખત જેલ!
અઢી વર્ષની જેલ પછી ભૂરિય ઠાકર એ સીધે દેર થઈ ગયેલે, કે બે વાર તે તેની સામે જ તેની બૈરીને મવાલીઓ લઈ ગયેલા ને પછી પાછી મૂકી ગયા ત્યારે ભૂરિયે આકાશ તરફ હાથ કરીને કહેલું :
ગંગા ! હૈયે હિંમત રાખજે! ઉપર મારે બાપલે ભગવાન એઠે છે, એ કેઈનાં પાપ નહિ સાંખે.”
ઠાકર ! એને વિશ્વાસે તે આપણે જીવી રહ્યાં છીએ.” રૂપાળી ગંગા કહેતી.
. એ ભગવાન બાપ સાચો હોય કે ન હોય, કઈ ધર્મપુરાણને છલ-અપચે હેય પણ, જેમ ખેતરને ચાડિયે પંખીથી ખેતરનું