________________
અપહતા
૧૮૯
ઘેર જવાની વાત કરતે, તે રંજન કહેતી : “એ જડ સમાજમાં પ્રવેશ કરે મુશ્કેલ છે. કનુ, ફરીથી આપણા જીવનમાં વાવંટોળ. જાગશે.”
કનુ સમ. એણે નવું ઘર વસાવવાને નિર્ણય કર્યો, અને. એમાં કેસૂડાનું ઝાડ વાવવાનું નક્કી કર્યું !
મહામહેનતે રપ વા.
કનુ અને રંજન કાઈ જુદા જ દેશમાં સાથે જ જીવી રહ્યા કનુ પેલી ડાળને જ પાણી પાય છે!
નવાં હવા-પાણીમાં કેસુડાની એ ડાળ ફૂલીફાલી કે નહિ એ તે કોણ જાણે, પણ એ પતિ-પત્નીનું જીવન અજબ પ્રેમથી ફરી રહ્યું