________________
અપહતા
૧૮૧
આગળ વધ્યા તે કેસૂડાના ઝાડ નીચે પહેાંચ્યા. ઉતાવળમાં તે ઉતાવળમાં એ ચાર પુષ્પ ચૂંટી લીધાં.
એ કહેવાની જરૂર નથી, કે કનુને થાડા વખતમાં જ ખબર પડી ગઈ કે રજત મરી નથી ગઇ, એ કયાંક ચાલી ગઇ, એની હવે ભાળ નથી. શહેરનાં સ્નેહીઓ આવી પાંચ્યાં. એ દહાડામાં તે તેએએ ગઈ ગુજરી વિસારી નવાં લગ્ન કરી લેવા કનુને કહ્યું. ભૂતકાળને રાવાથી શું વળવાનું હતું.
કનુ રંજનની ભાળ મેળવવા ઉત્સુક હતા, પણ કાઈ ખરા સમાચાર આપતું નહતું. વ્યગ્ર કનુ એક વાર પેલા તજાયેલા બંગલે ગયા. એ રાત ત્યાં જ રહ્યો. ધીરે ધીરે એણે મુઠ્ઠા માળીને વિશ્વાસમાં લીધેા. ખુદાએ દિલ ખેાલી દીધું.
મુઠ્ઠા માળીએ રાતાં રાતાં કહ્યું: ‘શેઠ, આસમાની સુલતાની થઇ ગઈ. અરે, આવું સવરાજ આવવાનું છે, એવી ખબર હાત તે કચાંયના કયાં ચાલ્યા ગયા હૈાત. પણ લેાક મનની મુરાદોમાં એટલા ઘેલા બન્યા, કે એમણે આગળપાછળનેા કંઈ વિચાર ન કર્યો. ભાજન પિરસ્યું એટલે અકરાંતિયાની જેમ ખાવા બેસી ગયા ! શું વન કરું, સાહેબ ! જીવતું નરક જોવા મળ્યું! નરકમાંય આટલી વેદના નહિ થતી હાય. સે।નું તે સ્ત્રી ! કચાંય સલામત ને રહ્યાં! ગામમાં તા એક તલવાર કે એક ટૂંક પણ કયાં હતી ? પચીસ બંદૂકધારીએ આખા શહેરના સર્વનાશ કરી ગયા.’
'' પણ એમાં રજનને શું થયું? ' કનુ ઉતાવળા થયા.
· શું થાય ? સહુની મેન–બેટીઓનુ થયુ તેવુ તેમનું થયું. દિવસે। સુધી કાઈ કાઈની સંભાળ લે તેમ નહેાતું. ખળેલાં ધર મુઝાવનાર તે મરેલાં માનવીને દેત આપનાર પણ કાઈ નહાતુ. ધણે દહાડે સહુ અહીંની ભાળ લેવા આવ્યાં. કેટલાંક હિંમતવાન અહીં વસવા