________________
૧૭૨
કંચન ને કામિની
'
· પિતાજી ! પેલા પાઠ આપવાને
તે?'
પિતા રાકાઈ ગયા. પુત્રને પાઠ આપવામાં ગુંચાઈ ગયા. વાયદો વીતી ગયા. એકવાર અચી ગયા.
ઉમરાવ પાછા ફર્યા, પણ બીજો દિવસ થતાં ફરી પેલે વિચાર એમને દમાવી બેઠા. ધણી મહેનત કરી, બહુ બહુ ઉપાયે। મનને મારવાના લીધા, પણ તાક્ાન પ્રચંડ હતું.
સાચા માર્ગ પર એક પણ બત્તી જલતી નહેાતી, ને ખેાટા રાહ પર પ્રકાશના પાર નહાતા.
અનેક વાવાઝોડાં ધસી આવતાં લાગ્યાં. આખરે સંયમમાના વર્ષોના અભ્યાસે મનને માગ દેખાવોઃ
(
તારી માનસિક કમજોરીની કથા જાહેર કરી દે. તારું દિલ કાઇ સમક્ષ નિખાલસ રીતે ખુલ્લું મૂકી દે! શરમ છેાડીને, માન– પાનને ખ્યાલ વીસરીને—બચવુ હાય તા—કાઈ પણ માણસની પાસે તારી મૂંઝવણા-મુસીબતાના ખુલ્લા એકરાર કર !'
વૃદ્ધ ઉમરાવ પાસે જ રહેતા એક શિક્ષક પાસે દોડી ગયા. એ આ જાગીરનાં બાળકાને ભણાવતા હતા. પેાતાની જાતને, પેાતાની પ્રતિષ્ઠાનો, પેાતાના મેાભાનેા લેશમાત્ર ખ્યાલ રાખ્યા વગર એમણે પેાતાના માનસિક પતનને ચિતાર રજૂ કરી દીધો.
‘ માસ્તર, મને બચાવે ! ’
કેવળ વ માલાનું પોપટિયું જ્ઞાન પામેલા એ માસ્તર આ મહામાનવીને શું ખચાવે! પણ પાપના એકરારથી, પેાતાની શરમની જાહેરાતથી, એ મહાન આત્મા પર આવેલું વાસનાનુ એ વાદળ ખસી ગયું.
ચિદાકાશ સ્વચ્છ બની ગયું. વૃત્તિએ સાગરની જેમ શાંતિથી લહેરિયાં લેવા લાગી.