________________
૧૬૦
કંચન ને કામિની હેશે કામ કરતા. હવે તે આવા દુકાળને વખતે ઘરમાંથી સાડાચાર હજાર જતાં ઓતમચંદ ખાલીખમ થયે હતે.
ત્રીજે દિવસે એક મેટી સભા ભરાઈ. એમાં રમણીકે ચાર હજાર રૂપિયાનું એક તરુણ સંધ સ્થાપવા માટે દાન કર્યું. આખું ગામ ધીરે ધીરે વાત જાણતું થયું ત્યારે તેની વાહવાહ કરવા લાગ્યું.
એ વખતથી કાઠિયાવાડના ચૌદશિયા રમણકના નામે પૂજવા લાગ્યા. રમણીકને પડછાયો પડતે ત્યાંથી ભાગી છૂટતા.
કૂવે પડતી કેટલી ય કન્યાઓને નવજીવન મળ્યાં.