________________
ચૌદશિયે
૧૫૫.
મનસૂબા જાગે ત્યારે આવા જ ફજેત ફાળકા થાય.' તમે પણ જરા. પિત ખોલવા માંડયું.
તમ શેઠ, પાનાશેઠે સામે વાધના નખ પહેળા કર્યાઃ. એમાં મફત મનસૂબા ક્યાં કરવાના હતા ? એ તે જર ચાહે સો કર ! મારા ને તમારા વડવાઓ આથી પણ મેટી ઉંમરે પરણેલા ! કળજુગ તે હવે બેઠે.”
આ વેળા ઓતમચંદની દીકરી મહેમાનને ચા આપવા આવી. ચા આપીને ગઈ એટલે પાનાશેઠ સાથે આવેલા વખતચંદ શેઠે કહ્યું..
તમારી દીકરી કે ?' “હા.' “શું નામ છે ?' મંજુલા.” “કેટલી ઉંમર છે !' ચક વર્ષની.”
માટીનાં આ પૂતળાંઓને જીવનમાં વાસનાની તૃપ્તિ અને પૈસાની પ્રાપ્તિ એ સિવાય કોઈ સારે સંસ્કાર મળે નહતા. વખતચંદ શેઠે. ધીરેથી પાસે જઈ કહ્યું :
“જુઓ એતમ શેઠ, આ તમારી દીકરી એવી મારી દીકરી.. બાકી, લાડકીની જગ્યાએ ચાલી જાય. દીકરી તે ગમે ત્યારે પારકા. જણ્યાને હાથ પવાની છે. વળી ઠામઠેકાણું તમારું જોયેલું છે.”
“મારી મંજુલાની વાત કરો છો ?'
બહાવરા બનશે તો બોબડી બેય ચૂકે એવો ઘાટ થયે છે.. શેઠ, આપણું જણ ને પારકી જણ એમાં ભેદ છે? લાડકી પાનાશેઠને પરણાવી શકાય તે મંજુલા શા માટે નહિ ? બાકી રૂપિયા તે ઓછા આપ્યા નથી. અમારી પાસે તે પહોંચે છે. આખરે પછી તે સરકાર નિવડે.