SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ રામાયણની નિર્વાસિતા ૧૧૫ સૌંદર્યાં. હમેશાં શૂરવીરતાને વરે, એ જગજૂના કાયદો હતો. શૌય વિના સૌને વરવું એમાં ભારે જોખમ હતું, અને તેથી જ લેાકા કહેતા કે ‘રૂપવતી ભાર્યો શત્રુ!' સૌને શૌર્યનું સંસ્કારિતાને ઉમેરી ! સૌ હાય તે। શું? એવા કઠાર–જડ તેા ચાલુ જ હતું. ત્યાં વળી જનકરાજે હાય, શૌય હાય પણ સંસ્કારિતા ન પુરુષને પેાતાની સીતાકુમારી ન વરે ! આ વાત પર, આ મુદ્દા પર, જનકરાજે પેાતાની પુત્રીને વરવા આવતા લકેશ્વર રાવણને પણ પાછા વાળ્યો. ત્યાં શરીર હતું, બુદ્ધિ હતી, પણ હૃદય ન હતું. હૃદય વિના સંસ્કારિતા કઈ ભૂમિમાં પાંગરે? અને ભલા લકેશ્વર રાવણ જેવાને પાછા વળવું પડ્યું તે ખીજાની શી ગણતરી ! રાજાઓનાં લેાચન લાલ બન્યાં. પણ વસાહતામાં ભારે પરિવર્તન ચાલી રહ્યાં હતાં-એટલે એ વાત જલદી વિસારે પડી ગઈ. આખા દેશ ઉપરથી નીચે થઈ રહ્યો હતા. સંસ્કારી લેખાતા રાજવીઓએ યજ્ઞા પ્રવર્તાવ્યા હતા. યજ્ઞ એટલે આહુતિ. પર કાજે ધન, દોલત ને દેહની પણ આહુતિ. આવા યજ્ઞ સંસ્કાર–પ્રવર્તનનુ અંગ હતુ. ત્યાગ, ભક્તિ ને પરમાની ત્રિવેણી એમાં હતી. શરીર, બુદ્ધિ ને હૃદયને ત્યાં ત્રિવેણીસંગમ હતા. માત્ર શૌયમાં માનતા રાક્ષસેાને આ ન ગમ્યું. તેઓએ યજ્ઞભગતે પેાતાનુ વ્રત બનાવ્યું. ખીજી બાજુ યજ્ઞમાં માનનાર બ્રાહ્મણ ને ક્ષત્રિયેા વચ્ચે શ્રેષ્ડત્વને ભારે વિવાદ તેા ખડા હતા જ ! યજ્ઞ અને યુદ્ધ અનેેમાં ક્ષત્રિયા બ્રાહ્મણાની સરસાઈ કરતા, તે બ્રાહ્મણેા પણ ક્ષત્રિયેાની સામે કેડ આંધતા. બ્રાહ્મણવીર પરશુરામે યુદ્દો-અજબ યુદ્દો-કરી બતાવ્યાં હતાં, ત્યારે ક્ષત્રિયવીર વિશ્વામિત્રે અજબ યના આરંભ્યા હતા. અને આ
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy