________________
કંચન ને કામિની
આરોગીએ-આવેા મારા ધરમ ! બાકી પેથી-પાનામાં તે મારા જીવ ગૂંગળાઈ જાય છે ! હું તે ધૂડી નિશાળે ત્રણ ચોપડી ભણેલા.'
८०
ભાયડાને જીવ ધરમમાં ઓછે ખેંચે, બાકી પંચ–પાડામાં લડવુંવઢવું હેાય તે તમારુ` કામ ? ' દાદીએ ટૂંકામાં સભળાવ્યું.
'
<
ધરમના ઈજારા તમે ખરાંએ સુવાંગ (આગવે) રાખ્યો છે, કાં ?' દાદાએ જરા મશ્કરીનેા ડાળ કરતાં કહ્યુંઃ ‘ વાહ ડાયલી ! દીકરી થાનકવાસીને ત્યાં આપી ખેડી છે, એનું શું? '
'
· જુએ, ગઈ તિથિ તા જોશી પણ વાંચતા નથી. ગનાન (જ્ઞાન) ન હેાય ત્યાં સુધીના ગુના માફ. જાગ્યા ત્યાંથી સવાર.'
દાદા કંઈ ન ખેલ્યા. એમને એ ગનાન (જ્ઞાન) ગમતું ન લાગ્યું. એ એટલું જ ખેલ્યા ઃ
- ડેાશી, હવે કળજગ મેઠા એમ લાગે છે, માનવીનાં મન હવે વાડામાં વીરડા ગળાવવા માંડયાં. વાડામાં વસે એ વીરડાનાં નીર આરેગે, ખીજાં બધાં ઊભાં ઊભાં વા ખાય.’
[3]
દિવસાને જતાં કઈ વાર લાગે છે ?
એ દિવસે પણ નજીક આવી પહેાંચ્યા હતા, જ્યારે દાદાને કાઈ નવી દુનિયા તરફ દડમજલ કરવાની વેળા થઈ ગઈ હતી ! કેવળ તિથિની જાણ નહેાતી. દાદા પણ ગામતરે જવા તૈયાર થઈને બેઠા હતા.
આ વાર્તાનાં પાત્રામાં જેમ જૈન સમાજના બે ફિરકા સ્થાનકવાસી– દેરાવાસી વચ્ચે રેાટી સાથે બેટીનેા પણ વ્યવહાર હતા, એમ જૈન અને વૈષ્ણુવા વચ્ચે પણ રોટી બેટી વ્યવહાર હતા; આજે પણ છે: આ વાર્તાને એ રીતે પણ ઘટાવી શકાય છે. એ વેળા સાંકળમાં ગૂંથાયેલી અનેક કડીઓ હતી. આજના ભણેલા ગણેલા યુગમાં એ સાંકળની પ્રત્યેક કડી સ્વતંત્ર વ્યકિતત્વ ખાળી રહી છે!