________________
सर्ग १४ श्लो० १३५-१३७]
हीरसौभाग्यम्
५२९
किंभूतां कबरीम् । च्युत शिरस्तः सस्तमुत्तरीयमुपर्याच्छादनवसनं यस्याः। पुनः किंभूताम् । नवाः सद्यस्काः भङ्गास्तरङ्गा रचनाश्च विद्यन्ते यस्याम् ॥
શ્લેકાર્થ
જેમ પતિવ્રતા સ્ત્રી નિરંતર પિતાના પતિની સમીપમાં જ વસે તેમ યમુનાનદી શિૌર્યપુરની સમીપમાં વહેતી હતી. તે જાણે મસ્તક ઉપરથી જેનું ઉત્તરીયવસ્ટ સરી ગયું છે એવી અને જેનામાં નવનવી રચનાઓ (તરંગો) છે તેવી સમુદ્રમાં રહેલી લક્ષમીની વેણી ન હોય? છે ૧૩૫
व्यवस्यमानामिव जेतुमम्बरापगां तरङ्गगनावगाहिभिः । प्रियेण चाणूरभिदा वियोगिनी निषेवमानामिव तीर्थमेदिनीम् ॥ १३६ ॥
पुनरुत्प्रेक्ष्यते-गगनावगाहिभिर्नभोङ्गणालिङ्गनशीलैस्तरङ्ग कल्लोलैः कृत्वा अम्बरापगां स्वर्गगङ्गां जेतुं श्रिया पराभवितुं व्यवस्यमानामुद्यम कुर्वाणामिव । 'प्रगल्भमानाम्' इति पाठो वा । अर्थः पूर्वोक्त एव । पुनरुत्प्रेक्ष्यते-चाणूरनामानं मल्लं भिनत्ति स्मेति चाणूरभित् तेन विष्णुना भर्ना समं वियोगिनी विरहिणीम् । अत एव वैराग्याहुःखोत्थित्यै वा । 'जम्मन्तरे न विहडइ उत्तममहिलाणजं कि पिम्मम् । कालिन्दिकन्हविरहे अजवि कालं जलं वहइ ॥' इति वचनात्कृष्णेन कान्तेन वियोगिनी वियोगवतीम् । वियोगिनां पैराग्यं दुःखोच्छेदकरण युक्तमेव । तीर्थमेदिनी श्रीमन्नेमिनाथजन्मकल्याणकभूमी निषेवमानां भजन्तीमिव ॥ .
શ્લેકાર્થ
અથવા, જાણે ગગનચુંબી તરંગો વડે આકાશગંગાને પરાભવ કરવા યમુના પ્રયત્ન કરતી ન હોય! અથવા “સુર” નામના મલને નાશ કરનારા પિતાના પતિ કૃષ્ણના વિયોગથી દુખી બનેલી વિગિની યમુના પિતાનું વિગજન્ય દુઃખ દૂર કરવા માટે, શ્રીનેમિનાથના જન્મકલ્યાણકથી પવિત્ર બનેલી તીર્થભૂમિ શૌર્યપુરીની ભૂમિની જાણે નિરંતર ઉપાસના કરતી ન હોય! (ઉત્તમ પ્રિયા સાથે કરેલો પ્રેમ જન્માંતરમાં પણ ત્યાગ કરાતું નથી. જુઓ, યમુના હજુસુધી પણ પોતાના પતિ કૃષ્ણના વિરહમાં શ્યામ જલ જ વહન કરે છે !) . ૧૩૬ - जलावगाहागतदन्तिपङिक्तभिर्निलीनशैलाब्धितुलावहामिव ।
मुजामिवाम्भोजमुखीं मृणालिकां हिरण्यवाहुं दधतीं च नाभिवत् ॥ १३७ ॥ हि० सौ० ६७