________________
deci
..
.inc
ount.
.
.
....
.....
सर्ग १७ : श्लो० ७१ ]
हीरसोभाग्यम्
८०५
घटत एव । अथ प्रस्तुतम् । इति किम् । यदनेन सरिणा गत्या पुरतो युगप्रमाणां धरणीं चक्षुषा प्रेक्षमाणा । ईर्यासमिति पूर्वक मन्थरगमनेन अभ्रकुम्भी औरावणः । 'रावणोऽभ्रमातङ्गश्चतु: दन्तार्कसोदरे' इति हैम्याम् । कि कथं कया रीत्या जितोऽभिभूतः ॥
કલેકાર્થ
આચાર્યદેવના પ્રવેશમહોત્સવ સમયે અલંકારોથી શણગારેલા હાથીઓ શેતા હતા. તે જાણે આચાર્યદેવને જોવા માટે સમુદ્રની મધ્યમાથી ઉત્સુકતાપૂર્વક આવેલા ઐરાવણહાથીના વંશજો ન હોય ! અથવા, જાણે આચાર્યદેવની ગજગામિનીગ તેથી પરાભવ પામેલા ઐરાવણ હાથીનાં રૂપે આચાર્યની સેવા કરવા માટે આવેલાં ન હોય! ૭૦
यर्याणितास्तत्र तुरङ्गमास्ते रेजुर्जवाधाकृतवातवेगाः। यैर्निर्जिता भानुमतस्तस्तुरङ्गा हियेव नाद्यापि भुवं स्पृशन्ति ।। ७१ ॥
तत्र संमुखागमनसमये ते ताशा ये अग्रे स्वगुणोत्कर्षेरुत्प्रेक्षां प्रापिताः । अथ वा ते काम्बोजकामरूपकच्छसिन्धुदेशोद्भवा विविधजातीयाः प्रसिद्धास्तुरङ्गमाः अश्वाः । यदुक्त प्राकृतवाक्ये-'ये गंगाजलनीअडा हरिअडा कालाकिहाडाषुरा साणीसिंघलसिंधु आकलहला कस्मीरियां कुंकुणा । टुंकेकानि अनेकवानिपिहला पीठे पगे नीसला ते हेष्यत्रियकुं अरा जिमसुरा ते जीतुषारैवढा ॥' इति । पर्याणिताः पल्ययनकलिनाः कृताः। 'पर्याणं तु पल्ययनः' इति हैम्याम् । रेजुः विभान्ति स्म । किंभूताः । जवेन मानसातिपातिगतिरंहसा अधःकृतो निरस्तो वातानां पवमानां वेगो रयो यैस्ते । ते के। येस्तुरङ्गमैर्भानुमतो भास्वतस्तुरङ्गा वाजिनः निर्जिता गतिस्वराभिः पराभूताः सन्तः । उत्प्रेक्ष्यते-अद्याप्यद्यतन वर्तमान वासर' प्रति यावन्मण्डयित्वा ह्रिया लजयेव कृत्वा भुवं क्षोणी न स्पृशन्ति । लज्जिता हि स्व मुख दर्शयितुमनलंभूष्णवः पृथिव्यां नायान्तीत्यर्थः ॥
___
પિતાના વેગ વડે પવનના વેગને તિરસ્કાર કરનારા કામરૂપ, કાજ, કચ્છ અને સિંધુ આદિ દેશોમાં ઉત્પન્ન થયેલા અને વિવિધ વર્ણના પલાણયુક્ત અશ્વો શોભતા હતા. તે અધોના વેગથી પરાભવ પામેલા સૂર્યને અશ્વો (સતાવ) લજજાથી જાણે હજી પણ પૃથ્વી ઉપર આવતા નથી; અર્થાત્ લજજાથી પિતાનું મુખ દેખાડવા સમર્થ નહીં હોવાથી પૃથ્વી ઉપર આવતા નથી. તેવા પવનવેગી જાતવંત ઘોડાઓ આચાર્યદેવના સ્વાગતમાં શોભતા હતા. એ ૭૧ છે