SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ सर्ग १६ श्लो० ११७ ] सौभाग्यम् ७४९ લેાકા 6 અન્ય તીર્થોમાં ભન્ય જીવા શુદ્ધ અધ્યવસાયથી પૂર્વ ક્રોડ વ પ ત જે પુણ્ય ઉપા જન કરે છે તે પુણ્ય શત્રુજયની ભાવપૂર્વક કરેલી યાત્રાથી ક્ષણમાત્રમાં બાંધે છે. અને જેમ સૂર્યને અંધકારના ભય હતેા નથી તેમ અનિકાચિત પાપકર્મોને ભેદવામાં દક્ષ, શરણાગતવત્સલ એવા શત્રુ ંજય તીથમાં ભવ્ય જીવાએ પૂર્વે કરેલાં પાપકર્મોથી ભય રાખવા નહીં. કારણ કે શત્રુ જયનાં દન, વંદન અને પશન-માત્રથી જ સર્વ પાપકર્મોને ક્ષણમાત્રમાં નાશ થઈ જાય છે. ।। ૧૧૬ ॥ अद्देश वेश्मनीव सततं संत्यज्यतेऽस्मिन्मिथः पारीन्द्रद्विरदादिजन्मिनिवहैराजन्मविद्वेषिता । राज्ये नीतिमतः क्षितेरधिपतेर्वाता इवोर्वीस्पृशां सर्वे सन्त्यकुतोभया यदचलोत्सङ्गे पुनः स्थायुकाः ॥ ११७ ॥ भो भव्याः, अस्मिन् शत्रुंजये सतस्तं निरन्त पारीन्द्रद्विरदादिभिः सिंहहस्तिप्रमुखैः । आदिशब्दाद्याधेनुचित्रमृगमार्जारमूषक मयूरनागाथेः । अन्यैरपि बहुभिरङ्गिभिः प्राणिगमिथः परस्पर जन्म मर्यादी कृत्याजन्म अवतारमुत्पत्तिमारभ्य । मरणान्त यावदित्यर्थः । आजन्मनो विद्वेषिता वैरिभावः संत्यज्यते मुच्यते । कस्मिन्निव । अर्हद्देशनवेश्मनीष | यथा जिनेन्द्रसमवसरणे सर्वैः प्राणिभिर्मिथो वैरं संत्यज्यते । यदुक्तम्- 'सारङ्गसिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोतं मार्जारी हंसबाल प्रणयपरवशा केकिकान्ता भुजङ्गम् । वैराण्याजन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजन्ति श्रित्वाश्या म्यैकरूढ प्रशमितकलुष ं योगिनं क्षीणमोहम् ॥' पुनर्यदचलोत्सङ्गे यस्य शत्रुंजयस्य पर्वतस्यो त्सङ्गे क्रोडे स्थायुका वसनशीलाः सर्वे स्वपरजातीयाः प्राणिनः न विद्यते कुतश्चित्कस्मावनापि भयं येषां ते अकुतोभया निर्भीका अज्ञातभयाह्वानाः सन्ति विद्यन्ते । कस्मिन्निव । राज्य इव । यथा नीतिमतो न्यायवतः क्षितेरधिपते राज्ञो राज्ये उर्वीस्पृशां मानवानां व्राताः समूहा अकुतोभया भवन्ति ॥ શ્લેાકા 'डे लव्य लवेो, शत्रुभ्य पर्वत पर रडेला आन्भ वैरी वाघ-सिंह, सर्प - भथुर આદિ પરસ્પરના વિરાધી પ્રાણીએ પણ વૈરભાવના ત્યાગ કરે છે! ન્યાયી રાજાની પ્રજા જેમ નગરમાં નિર્ભયપણે રહે તેમ આ તીથમાં જીવેને કયાંયથી પણ ભય હોતા નથી, अर्थात् निर्भय वसे छे. ॥ ११७ ॥
SR No.005969
Book TitleHeersaubhagya Mahakavyam Part 03
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1979
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy