________________
६८६
हीरसौभाग्यम्
[सर्ग १६ श्लो० २३-२४
કાર્ય
સ્ત્રીઓ રસિક ગીતે ગાતી હતી, વિવિધ પ્રકારનાં વાજિંત્રે વાગતાં હતાં, અખંડ નાટક થતાં હતાં, ચતુર મંગલપાઠકે સ્તુતિપાઠ કરતા હતા, સંઘસેવકે હર્ષિત બનેલા હતા, આ રીતે જેમ સુર અસુર અને માનવેના સમૂહ સાથે તીર્થકર ભગવંત સમવસરે તેમ હીરવિજયસૂરિ મહારાજે વિમલગિરિ તરફ પ્રયાણ કર્યું. જે ૨૩
तदा मुदितमानसा निखिलयात्रिकाणां गणा
उपेत्य तलहटिकां शिवपुरस्य सीमामिव । प्रसूनमणिमौक्तिकैर्धरमवर्धयन्विन्दुभि
स्तटावनिधर पयोनिधिविवृद्धवेला इव ॥ २४ ॥
तदा हीरसुरेर्यात्राकृते श्रीशत्रुजयशैल प्रति प्रस्थानसमये निखिलाः समस्ता यात्रिकाणां विमलाचलरोहणार्थमागतानां भविकानां गणाः समूहा धरमर्थात्पुण्डरीकपर्वतं प्रसूनानि पुष्पाणि स्वर्णरूप्यमयानि स्थलजलजातानि कुसुमानि, मणयो रत्नानि, मौक्तिकानि मुक्ता. फलानि, तैः कृत्वा सममेककाल सर्वेऽप्यवर्धयन वर्धापयन्ति स्म । किं कृत्वा । तलहट्टिकामर्थाद्विमलाचलोपान्तपृथिवीमुपत्यकामधोभागे उपेत्यागत्य । उत्प्रेक्ष्यते-शिवपुरस्य मुक्तिनगरस्य सीमामुपशल्यमिव परिसरभूमीमिव । किंभूता गणाः । मुदितं यात्राचिकीर्षया शत्रुजयाभ्यांगमनेन हृष्ट मानस' मनो येषां ते । अवर्धयन्कथम् । सममेकस्मिन्नेव समये यात्रिका धर विमलाद्रिमवर्घयन । का इव । वेला इव । यथा पयोनिधेः समुद्रस्य धिवृद्धा चन्द्रोदयदर्शनादग्रीष्मर्तुप्रादुर्भावाडा वृद्धि प्राप्ता वेलास्तटावनीधर वेलातीरगिरि बिन्दु. भिर्जलकणैरवकिरन्ति ॥
બ્લોકાથ
તે અવસરે જેમ સમુદ્રની ભરતીનાં જલબિંદુઓ સમુદ્રકિનારે રહેલા પર્વતને વધાવે તેમ ખૂબ આનંદને ધારણ કરતા સર્વે યાત્રિકેએ મોક્ષપુરીની સીમા સમાન એવી તલાટીની પાસે આવીને મેતી, મણિ અને સેનાચાંદીનાં પુ વડે વિમલગિરિ વધા. ૨૪