________________
_२६
हीरसौभाग्यम्
सर्ग ९ श्लो ० ५८-६०
શ્લેકાર્થ પ્રાતઃકાલીન સંધ્યાના રંગથી રક્ત બનેલું આકાશ જાણે, સેવકરૂપ બનેલા દેવોથી કુંકુમના પ્રવાહી વડે પૂજન કરાયું ન હોય ! તેવું શેભે છે. પ૮
प्रातदिग्दन्तिनां गङ्गां बजतां जलकेलये । जज्ञे गण्डगलबिन्दुवृन्दैोमारुणं किमु ॥१९॥
व्योमाकाशमरुणं संध्योल्लसद्रागेण कृत्वा रक्त जज्ञे जातम् । शोणीबभूवेत्यर्थः । उत्प्रेक्ष्यते--प्रातर्दिनमुखे जलकेलये सलिले क्रीडाकरणार्थ गङ्गामम्वरजम्बालिनी प्रति व्रजतां गच्छतां दिग्दन्तिनां हरित्कुञ्जराणां गण्डेभ्यः कपोलपालिभ्यो गुलदिनिःसरद्भिः बिन्दुवृन्दैः पद्मनामभिः शोणच्छविमदवारिकणगणैः । 'बिन्दुजालं पुनः पनम्' इति हैम्याम् । पञ्चम्यादिदशायां करिणां कपोलेभ्यो रक्तबिन्दवो निःसरन्तीति कविसमयः चः कुञ्जरबिन्दुशोणाः' इति कुमारसंभवे ॥
કાઈ
પ્રાતઃકાલીન સંધ્યાના રંગથી આકાશ લાલ બની ગયું; તે જાણે-પ્રભાતમાં જલક્રીડા કરવા માટે આકાશ ગંગા તરફ જતા દિના ગંડસ્થલમાંથી ટપકતા મદ જલનાં બિંદુસમુહથી લાલ બની ગયું ન હોય! પલા
प्रत्यूषे मखभुग्लेखातल्पेभ्यः पतयालुभिः ।
किमास्तीर्णारुणाम्भोजपणैः शोणीकृतं नमः ॥६॥ नभो गगनं शोणीकृतम् अधिकारार्थात्प्रभातसंध्यारागेणं पाटल प्रणीतम् । उत्प्रेक्ष्यतेप्रत्यूषे दिनवदने मखभुजां यज्ञांशभोजिनां लेखा श्रेणी तस्यास्तल्पेभ्यः पल्यकेभ्यः पतयालुभिः पतनशीलैरास्तीर्णः प्रस्तृते अरुणाम्भोजानां कोकनदानां पणे दलमण्डलैरिष । इति प्रातःसंध्या ॥
શ્લોકા
જાણે પ્રભાતમાં દેવોની શય્યામાંથી પડતાં લાલ કમલેનાં પાંદડાઓથી આકાશ વ્યાપ્ત બની ગયું ન હોય ! તેવું આકાશ લાલ બન્યું છે