SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ३४६ हीरसौभाग्यम् [सर्ग १३ श्लो० ३०-३१ एकोऽहमेव त्रिजगज्जनानां पिपमि कामानपरानपेक्षः। इति स्मयावेशवशादिवान्तः परानपास्य स्थितमेकमेव ॥ ३० ॥ मरौ सुराणामिव शाखिनं स प्रणेमिवा-श्रीफलवधिपार्श्वम् । अवग्रहो वृष्टिमिवेष्टसिद्धिं वध्नाति तीर्थव्यतिलवनंयत् ॥ ३१ ॥ (युग्मम् ) स हीरसूरिः श्रिया जनादतिशायिमाहात्म्यलक्ष्म्या कलित फलवधिनामान पाच श्रीपार्श्वनाथ प्रणेमिवान् नमस्करोति स्म । उत्प्रेक्ष्यते-मरौ धन्वमण्डले सुराणां शाखिन कल्पवृक्षमिव । किंलक्षणम् । परानन्याञ्जिनबिम्बानपास्य विमुच्य एकमेव स्वयमेव स्थित स्वप्रासादे प्रवसन्तम् । श्रूयते हि तत्पाबें परा कापि जिनप्रतिमापि स्थातुन शक्नोति अतश्चैकाक्येय तिष्ठति । किंचेदमस्माभिरपि श्रुतचर दृष्टचर च, यत् फलवधिपार्श्वनाथप्रासादद्वारि कपाटौ न तिष्ठतः । कदाचित्कश्चिदानीय योजयति तदा प्रातःसमये प्रासादात्क्रोशद्वयोपरि पतितौ दृश्येते, न द्वारि स्थितौ । अपि चान्या जिनप्रतिमापि स्थापितापि पाश्वे न तिष्ठतीति । उत्प्रेक्ष्यते-इत्यमुना प्रकारेण स्मयावेशो वाटोपः तस्य वशादायत्तत्वादिव । इति किम् । परानन्यान्नापेक्षते न काङ्कति । अथ वा परेषां न अपेक्षा यस्य स परानपेक्षस्तादृशोऽहमेक एव त्रिजगज्जनानां त्रैलोक्यलोकानांकामान्मनोरथान पिपर्मि पूरयामि इत्येको हेतुः ॥ युग्मम् ॥ કાથ હીરવિજય સૂરિજીએ મરૂભૂમિમાં કલ્પવૃક્ષ સમાન અને જિન પ્રાસાદથી બીજી પ્રતિમાને દૂર કરીને રહેલા એકાકી એવા શ્રી ફલવધ પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કર્યા. તે શ્રી પાર્શ્વનાથ જાણે કેઈની પણ સ્પૃહા રાખ્યા વિના નિરપેક્ષ એ હું એક ક્ષણે જગતનાં જનાં અભિલાષાઓને પૂરણ કરવામાં સમર્થ છું આ પ્રકારના ગર્વથી જે જાણે પ્રાસાદમાં એકાંકી રહેલા ન હોય ! (સંભળાય છે કે કોઈ પણ બીજી જિન પ્રતિમા કેઈએ આ પ્રાસાદમાં સ્થાપન કરી હોય તો તે આ પ્રાસાદમાં રહી શકતી ન હતી. તેથી જિન પ્રાસાદમાં એક જ ફિલવર્ષિ પાર્શ્વનાથનું બિંબ હતું. વળી ફધિ પાર્શ્વનાથ ભગવાનના જિન પ્રસાદના દ્વારે કમાડ રહી શકતાં ન હતાં. કદાચિત કેઈએ લાવીને બારણામાં કમાડ જડ્યાં હોય તે પણ પ્રભાત સમયે પ્રાસાદથી કમાડ બે કેશ દુર પડેલાં જોવામાં આવતા હતાં, પરંતુ હારે રહી શકતાં ન હતાં. જે ૩૦ ૩૧
SR No.005968
Book TitleHeersaubhagya Mahakavyam Part 02
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy