SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ [ सर्ग १२ श्लो० ७२-७४ ] सौभाग्यम् લેાકાથ २९५ મેરૂ પર્વત આદિ સમસ્ત પતેનાં સારભૂત શ્રેષ્ઠ દાને ગ્રહણ કરીને બ્રહ્માએ આ અબુદાચલનું નિર્માણ કર્યું. જો એમ ના હોય તેા પે!તાના વૈભવથી અભુ ગિરિ સમસ્ત પતાના વિજય કયાંથી કરી શકે ? !! ૭૨ !! आरुरुक्षुर्मुमुक्षुक्षितीन्द्रस्ततोऽलंकरोति स्म देश सवेशं गिरेः । गौरवेणाधिकोऽहं गिरिर्वास्त्यसौ चेतसीतीव हृल्लेखवान्वीक्षितुम् ॥ ७३ ॥ ततोऽर्बुदाद्रिदर्शनानन्तरमारुरुक्षुरर्बुद पर्वतोपरिभूमीमध्यारोदुमिच्छुः चढितुकामो मुमु क्षितीन्द्रः श्रमणधरणीरमणो गिरेर्हिमाद्रिनन्दनसानुमतः सवेश समीपवर्तिनं देश भूभागमलंकरोति स्म भूषयामास । इत्यमुना प्रकारेण वीक्षितुं विलोकयितुं चेतसि स्वमानसे हृल्लेखवानुत्कण्ठाकलित इव । इति किम् । गौरवेण माहात्म्येन गुरुतया वा कृत्वा अहमधिको गिरिर्वाभ्यधिकोऽस्ति । यद्यपि परप्रशमरससुधासमुद्रमध्यनिमग्नमनसां कदाचिदप्याशये लेशमात्रमप्यनुत्सुकता स्यात्, तन्महात्ममौलीनां तेषां सूरीणां स्वप्नेऽपि नायमभिप्रायः प्रादुर्भवेत् । किंतु केवल कवेरियं कल्पनामात्रोत्प्रेक्षेति । वा छाद्मथ्यात्कदाचिदुत्कलिकालेशः संभवत्येव गौतमादीनामपि शक्रादिकृतनाटकावलोकने ॥ अथ શ્લેાકાથ અબુદાચલને જોયા બાદ, મુમુક્ષુઓના ઈંદ્ર આચાર્યે તેનાપર ચઢવાની ઈચ્છાથી પતની તળેટી અલંકૃત કરી અર્થાત્ તળેટીમાં પધાર્યાં જાણે કે માહાત્મ્ય વડે હું અધિક છું કે પત આવી ઉત્કંઠા મનમાં પેદા ન થઈ હાય ! ( યદ્યર્ષિ પ્રશમરસમાં મગ્ન મહાત્માઓને કયારે પણ આવા પ્રકારની ઉત્સુકતા થાય નહીં તે પ્રશમરસમહાદધિ એવા હીરવિજયસૂરિને તે સ્વપ્નમાં પણ આવી ઉત્કંઠા પ્રગટ થાય જ નહી. આ तो विनी उपना छे ॥ ७३ ॥ अबु दाधित्यकामभ्रविभ्राजिर्नी सूरिसिंहः समारोढुमारब्धवान् । किं व्यवस्यजगन्मूर्धसंस्थायिनीमुद्विवक्षुर्महानन्दसीमन्तिनीम् ॥ ७४ ॥
SR No.005968
Book TitleHeersaubhagya Mahakavyam Part 02
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy