________________
१०
हीरसौभाग्यम्
सर्ग ९ श्लो० २५ -२७]
पुनः किंभूतः । अशेषजनुष्मतां समस्तजन्तुजातानां प्रबोधं विदधत् । किमिव । प्रातरिव । यथा प्रभात दिवसमुखं सर्वजनानां जागरण विनिद्रतां विधत्ते । जागरयतीत्यर्थः पुनः किंभूतः । सुमनःश्रियां सुशोभन निष्पापापद्रोहनिर्दम्भसर्वसत्त्वहितावहं मनो येषां तेषामुत्तमानां श्रियां लक्ष्मीणां उल्लास स्फारीभाव प्रणयन सृजन् । क इव । पुष्पकाल इव । यथा वसन्तसमयः कुसुमश्रीणां विकास प्रणयति कुरुते । अथ वा पूर्वश्लोकवयप्रतिपादितानि शत्रन्तानि संबोधनान्येव ज्ञेयानि । 'गतिस्तयोरेष जनस्तमर्द यन्न हा विधे त्वां करुणा रुणद्धि नः' इति नैषधे । 'हे अर्दयन् हे विधे' इति तवृत्तिः। तथा संबोधने च । 'संबोधनेऽपि शत्रानशौ भवतः । हे पचन हे पचमान जयमान' इति प्रक्रियायाम् । एवं संबोधनवा भिष्ट्रत्य देवता प्रणमति स्म ।। त्रिभिविशेषकम् ।।
કલેકાર્થ ત્યાર પછી તે શાસનદેવી આ પ્રમાણે સુરીન્દ્રની સ્તુતિ કરે છે જેમ સૂર્ય ચક્રવાકેનાં સમૂહને આનંદિત કરે છે તેમ આપ અમારિ પ્રવર્તન, જજીયા વેરે, આદિ કર (ટેકસ) થી જગતના છને આનંદ આપે છે. વળી આપે ધર્મદાનનાં વિલાસેથી કલ્પવૃક્ષને પણ તિરસ્કાર કર્યો છે. જેમ પ્રભાત સર્વે જીવેને જાગ્રત કરે છે તેમ આપ મેહનિદ્રામાં પિઢેલા ભવ્યજીને ધર્મોપ્રદેશ દ્વારા પ્રતિબંધ કરે છે. જેમ વસંતઋતુ પુષ્પની શોભાને ઉલ્લસિત કરે છે તેમ આપ સજજન પુરૂષોનાં ચિત્તને ધર્મકથા દ્વારા ઉલ્લસિત કરે છે, એવા હે ગુરૂદેવ ! આપ ચિરકાલ પર્યત જયવંતા વર્તે ! આપ દીર્ધાયુ બને ! આ રીતે સ્તુતિ કરીને શાસનદેવી સુરેન્દ્રનાં ચરણકમલમાં ભ્રમરીરૂપે બની. અર્થાત તેણીએ નમન કર્યું. ॥ २३ ॥ २४ ॥ २५ ॥
ततोऽस्या धर्मलाभाशीर्व्यश्राणि श्रमणेन्दुना ।
श्रेयः सिद्धरुपादानं तस्याः संस्थिताविक ॥ २६॥ ततो देवीप्रणमनानन्तरं श्रमणेन्दुना सरिचन्द्रेण अस्या देव्या धर्मलाभाभिधा आशीमङ्गलशसनवाक् व्यश्राणि विश्राणिता प्रदत्ता । उत्प्रेक्ष्यते-तस्याः संप्रस्थितौ सम्य
शुभावहप्रयाणे स्वगृहगमनावसरे श्रेयसः कल्याणस्य सिद्धेनिष्पत्तेरथ वा सर्वमङ्गलकुलगृहसिद्धेमुक्तेरुपादान परम कारणमिव ।।
લોકાર્થ દેવીએ પ્રણામ કર્યા પછી ચદ્ર જેવા શિતળ સૂરિદેવે ધર્મલાભની આશીષ આપી તે જાણે શ સનદેવીના શુભપ્રયાણ સમયનું કલ્યાણસિદ્ધિનું પરમકારણ ન હોય !
पुनः स्वल्पेऽपि कार्ये ऽहं धुर्येण गणधारिणाम् । प्रसादपात्रीकर्तव्या किंकरीवामरी त्वया ॥ २७॥