________________
- -
-
અ
...
-
-
- - -
-
-
- - - -
सर्थ १० श्लो०
-६३]
हीरसौभाग्यम्
પાશ્ચતર-કર્થ
જેમ વસુદેવે કંસનાં આગ્રહથી કેટલાક વર્ષ મથુરાને અલંકૃત કરી હતી તેમ અકબર બાદશાહે કેટલાંક વર્ષે પર્યત આગ્રાનગરીને અલંકૃત કરી. તે આગ્રા અને મથુરાની સમીપમાં યમુના વહે છે. શૃંગાર આદિ રસથી યુકત વિકસ્વર કમલ જેવા મુખવાળી અને શ્યામવર્ણી તરૂણી સ્ત્રી [જેમ સ્ત્રી શુંગાર આદિ રસ (પાણી) વડે યુક્ત હોય તેમ થયુના જલવડે યુક્ત છે, જેમાં સ્ત્રીનું વિકસ્વર કમલ જેવું મુખ હોય છે તેમ જુના પણ સ્મલમુખી છે ! જેમ સ્ત્રી શ્યામવર્ણ તરૂણ હાથ તેમ નદી શ્યામવર્ણય પણ છે ! જેમ પી પતિનાં ઉત્સગને સેવે તેમ યમુના પણ મથુરા અને આગ્રાનાં અને (સમીપતાને સેવે છે !
स श्रीकरीपुरमवासयदात्मशिल्पि
साधेन डाक्रसरः सविधे परेशः। इन्द्रातुजात इव पुण्वजनेश्वरेण
श्रीद्वारकां जलधिगाधवसंनिधाने ॥६३॥
स धरेशः अकब्बरधरणीरमणः आत्मनः स्वाज्ञावशवर्तिना शिल्पिसार्थेन विज्ञानिनिवहेन डाबर इति नानः सरसः प्राक् साहिनैव स्वयं खानितस्य द्वादशमोगामितस्य तटाकस्य सविधे पार्श्व श्रीकरी इति नानी पुरं नगरं अवासयत् वासयति स्म । कन। इन्द्रानुजात इव । यथा 'शक्रावरजो विष्णुः दाशार्हः । पुरुषोत्तमोऽब्धिशयनोपेन्द्रायोनद्रानुजाः' इति हैम्याम् । तथा 'का नुजे मम निजे दनुजारौ' इत्यपि नषधे पुण्यानानां यक्षाणामीश्वरेण स्वामिना । 'केलाशोकायक्षघननिधिपुण्यकिंपुरुषेश्वरः' इति हैम्याम् । शक्कादिष्टधनदेन । जलधिगानां नदीनां धयो भर्ता समुद्रस्तस्य संनिधाने समीपे श्रिया स्वर्णरत्नादिसमृद्धया संयुकां द्वारकाबाम्नी पुरीं वासयामास निवेशयति स्म ॥
લેકાર્થ જેમ કૃષ્ણ માટે ઈંદ્રની આજ્ઞાથી કુબેરે સમુદ્રની સમીપમાં ધનધાન્યાદિથી સમૃદ્ધ દ્વારિકા નગરી વસાવી હતી તેમ અકબર બાદશાહની આજ્ઞાથી સ્વયં બનાવેલા “ડાબર નામના સરેવરની નજીક શિલ્પીઓના, સમુહે “શ્રીકરી” (સીકર) નામની નગરી વસાવી હતી. દા