________________
६४
___ हीरसौभाग्यम् [ सर्ग १ श्लो० ११८-११९-१२० नोऽनिरुद्धो भावीति गौर्या प्रोक्ते कथंचित्कुमारिकया स आनाय्य परिणीतः । तामादाय गच्छन्त ज्ञातव्यतिकरों वाणस्त निर्जित्य नागपाशैर्वद्धवान् । तत उपया कृष्णप्रद्युम्नादयः तद्वाचिक विज्ञापिताः । ततः कृष्णरामप्रद्युम्ना गरुडमारुह्य पावकप्राकारेऽपि वाणपुरे गत्वा हरिर्वाणासुरं शतखण्डीकृत्योषायुक्तमनिरुद्धमादाय द्वारिकायामगादिति । पुनः किंभूतस्य । गेहानां पुरसौधानामग्रशृङ्गाणि उपरितनशिखराणि तेषु तिष्ठन्तीति तंत्स्था गजद्विपन्तः सिंहास्तैः । पुरमंदिरेष्वपि केसरिणां सद्भावो यथा-'यदनेककसौधकंधरा हरिभिः कुक्षिगतीकृता इव' इति नैपधे । कथंचनापि महता प्रयासेनापि द्वैष्यैर्वैरिभिरधृप्यस्यानाकलनीयस्य । गजयानस्य हि सिंहाङ्कितमार्गे समागमनमशक्यम् । कृशानौ तु सर्वथा प्रवेशोऽपि न स्यादत एतत्पुराश्रयण शत्रुभयाभावात् ॥
सोडा આ નગરના સુવર્ણમય અને રનમય ઘરો, જાણે પોતાના શત્રુ ઇન્દ્રના ભયથી સ્વસ્થાનેથી નાસીને નાના દેહવાળા થઈને આ નગરીના શરણે આવેલા મેર વગેરે પર્વત ન હોય! તેવા શોભે છે. આ નગરીના શરણે આવવાની કલ્પના એટલા માટે જ કરવામાં આવી કે આ નગરીમાં ઈદ્રને પ્રવેશ અશક્ય હતે. [ઈદ્રને પ્રવેશ અશક્ય હોવાનાં બે કારણો નિષધ કાવ્યની વૃત્તિમાં આપેલાં અહિં બતાવવામાં આવે છે. પૂર્વે સ્વીકાર્ય સિવાય અન્યત્ર “અજય” બન ! શંકરના આવા વરદાનથી અધૃષ્ય બનેલા બાણાસુરની ઉપા નામની કન્યાએ પોતાની કુળદેવી ગૌરીનું આરાધન કરી “મારો પતિ કાણુ થશે ?” આવો પ્રશ્ન પૂછ્યો, તેના ઉત્તરમાં પ્રદ્યુમ્નને પુત્ર અનિરુદ્ધ તારો પતિ થશે” ગૌરીએ ઉત્તર આપ્યો. તેથી સંતુષ્ટ થયેલી ઉપાએ કોઈ પ્રકારે અનિરુદ્ધને બોલાવી તેની સાથે લગ્ન કર્યા. આ વૃત્તાંત જાણીને બાણાસુરે ઉપાને લઈ જતા અનિરુદ્ધનો પરાભવ કર્યો અને તેને નાગપાશથી બાંધી લીધે. ઉપાએ આ સમાચાર કૃષ્ણ અને પ્રદ્યુમ્નને મોકલ્યા. ત્યારબાદ કૃષ્ણ, બલભદ્ર અને પ્રદ્યુમ્ન ગરુડ ઉપર આરૂઢ થઈ અગ્નિનો કિલ્લે હોવા છતાં બાણાસુરને હણી ઉષા સહિત અનિરુદ્ધને લઈને દ્વારિકામાં આવ્યા.) સૂર્યના કિરણોના સંપર્કથી કિલ્લા ઉપર કંડલા સૂર્યકાંત મણિઓમાંથી પ્રગટ થયેલે ઉમાવન સરખો (બાણપુર સરખો) અગ્નિ હોવાથી. અને ગૃહોના અગ્રભાગ પર અંકિત કરાયેલાં સિંહોથી ઐરાવણ હાથીના વાહનવાળા ઇન્દ્રનો પ્રવેશ સર્વથા અશકય હતો આ રીતે શત્રુને ભય નહીં હોવાથી, મેરુ આદિ પર્વતે જાણે આ નગરના શરણે આવેલા ન હોય તેમ જણાય છે. ૧૧૮૧૧૯
वालारुणज्योतिरखर्वगर्व-निर्वासिमाणिक्यनिकाय्यकोटिः ।
व्यक्तीभवन्भात्यनुभूपकान्त, पुरश्रियोद्गीर्ण इवानुरागः ॥१२०।।
वालारुणस्याभ्युदयभानोज्योतिषां कान्तीनामखर्वमतिशयित गर्वमहंकार निर्वासयन्ति निष्कासयन्ति निर्नाशयन्तीत्येवंशीलानि यानि माणिक्यानि पद्मरागमणयः निकाव्यानां तन्मयानां गृहाणां कोटिविभाति शोभते । क्वापि माणिक्यशब्देन केवलरत्नमेव । कुत्रापि माणिक्यशब्देन पद्मरागमणयः । 'रत्न वसु मणिमाणिक्यमपि' इति हैमीवृत्तौ ।