SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ हीरसौभाग्यम् [सर्ग १ श्लो०८१-८२-८३ शोभया भसितो न्यकृतो मच्छकेतुर्मीनध्वजो मदनो येन । पुनः किंभूतः। अद्वैतोऽसाधारणो यो दैराग्यरसः संसारविरक्तताशान्ततादिरूपः तस्याम्बुराशिः समुद्रः । पुनः किं कुर्वाणः । दधानो विभ्राणः । काः । विविधा नानाप्रकारा लब्धीः सामर्थ्य विशेषान् । च पुनः किंभूतः । विश्वे समस्ताः स्वदर्शनपरदर्शनसत्का ये आगमाः शस्त्राणि तेषां पारं दृष्टवानिति पारदृश्या । स्वसमयपरसमयपारगामी। क इव । वज्रस्वामीव यथा वज्रस्वामी पूर्वोक्तविशेषणविशिष्टोऽजनिष्ट इति नररत्नखनिनगरम् । सार्थ પોરવાડ વંશમાં ઉત્પન્ન થયેલા અને આચાર્યોમાં સિંહ સમાન એવા શ્રીમસુંદરસૂરિ મહારાજે જેમ કષભદેવ ભગવાને પ્રથમ પોતાના જન્મવડે અયોધ્યાને પવિત્ર કરી હતી તેમ પોતાના જન્મવડે પ્રથમ પ્રહલાદનપુરને પવિત્ર કર્યું હતું. પોતાના શરીરના સૌંદર્યથી જેમણે કામદેવને તિરસ્કાર કર્યો હતો, જે અસાધારણ એવા શાંત અને વૈરાગ્ય રસના વારિધિ હતા, તેમજ શ્રી વજસ્વામીની જેમ વિવિધ પ્રકારની લબ્ધિઓને (શકિતઓ)ને ધારણ કરનારા હતા, વળી સ્વદર્શન અને પરદર્શનમાં પારંગત એવા શ્રી સમસુંદરસૂરિ પહેલા પ્રહલાદનપુરમાં થયા હતા. ૮૧૮૨ા अथ मुख्यतो नगरवर्णनम् । तत्रादावुपवन वर्ण्यते હવે મુખ્યરૂપે નગરનું વર્ણન કરવામાં આવે છે, તેમાં પહેલાં ઉપવન (ઉદ્યાન)નું વર્ણન કરવામાં આવે છે. पारस विभाति यत्रोपवनं विनिद्र-त्सान्द्रद्रमद्रोणिमिलद्विहङ्गम् । भूवास्तुपौलस्त्यपुरीभ्रमेण, तामन्वित चित्ररथं किमेतत् ॥८३॥ यत्र प्रल्हादनपुरे उपवनं समीपोद्यानं विभाति शोभते । किंभूतम् । विनिरन्तो विकस्वरीभवन्तस्तथा सान्द्राः सच्छाया घनपत्रच्छन्ना वा ये द्रमा वृक्षास्तेषां द्रोणिः श्रेणिः । 'भिल्ली पल्लवशङ्कया विचिनुते सान्द्रद्रुमद्रोणिषु' इति चम्पूकथायाम् । द्रोणिः श्रेणिरिति तट्टिप्पनके । तथा 'द्रोणी तु नीवृति । नौभेदे शैलसंधौ वा' इत्यनेकार्थः । 'द्रोणी द्रोणिरिदन्तः श्रेण्यामपि' इत्यनेकार्थावचूरिः । तत्र मिलन्तो विहङ्गाः पक्षिणो यत्र तत् । किमुत्प्रेक्ष्यते-भुवि पृथिव्यां वास्तु गृहं यस्याः । वास्तुशब्देन गृहमपि । यथा नैषधे–'यावत्पौलस्त्यवास्तूभवदुभयहरिल्लोमलेखोंत्तरीये' इति । सा पौलस्त्यपुरी धनदनगरी तस्या भ्रभेण शङ्कया तामन्वितमनु पृष्ठे समेत तच्चक्षुर्गोचरतामगच्छत् । चैत्ररथं वैश्रवणोद्यानमिव ॥ શ્લોકાઈ પ્રહલાદનપુરમાં વિકસ્વર અને ગીચ એવા વૃક્ષોની શ્રેણિમાં એકઠાં થયેલાં પક્ષીઓથી મુખરિત બનેલું ઉપવન (બગીચો) શમે છે. તે ઉપવન આ પૃથ્વી ઉપર રહેલી કુબેરનગરી (અલકાપુરી)ના ભ્રમથી તેની પાછળ આવેલું જાણે કુબેરનું ચિત્રરથ નામનું ઉદ્યાન હોય તેમ શોભે છે. ૫૮૩
SR No.005967
Book TitleHeersaubhagya Mahakavyam Part 01
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages614
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size86 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy