SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ - ४२ हीरसौभाग्यम् [सर्ग १ श्लो० ७४-७५ संख्यैः । रामो वलभद्रः, रामाः स्त्रियः । समासान्तपदे न कोऽपि भेदः । तााणां शतैः शतसंख्यैः । उपलक्षणत्वात्सहस्रलक्षसंख्यैः । ताक्ष्यों गरुडो वाजी च । पुनः कैः । प्रकटानां न्यायमार्गीपार्जितानां वहुसंततिस्थायिनां वा द्युम्नानां द्रव्याणां कोटया शतलक्ष्या। प्रद्युम्नो मदनः । पुनः कैः । शतसहस्रसंख्यैः शूराणां सुभटानां वंशैरन्वयैः कुलैः । शूरनामा यादवपूर्वजहरिवंश्यनृपः । कृष्णस्य तु एतत्सर्वेऽप्येकैका इति पराजयः ॥ इति समुदायेन प्रह्लादनपुरवर्णनम् ॥ શ્લેકાર્થ ગુર્જરદેશવડે પરાભવ પામેલા એવા કૃષ્ણ જાણે પોતાની નગરી દ્વારિકા ભેરણારૂપે આપી હાય એવી આ નગરી શોભે છે. કૃષ્ણ તો એકજ “રામ” (બલભદ્ર) સહિત છે જ્યારે આ દેશમાં તો અનેક પ્રકારની સુંદર સ્ત્રીઓ (રામાઓ) રહેલી છે. કૃષ્ણની પાસે એકજ ગરુડ છે જ્યારે આ દેશમાં તે લાખો અો રહેલા છે, વળી કૃષ્ણ પાસે એક પ્રદ્યુમ્ન છે જ્યારે આ દેશ ઉત્કૃષ્ટ પ્રકારનાં કરડે દ્રવ્યોથી સહિત છે. કૃષ્ણને એક જ “શર” નામનો રાજા છે જ્યારે આ દેશમાં તો લાખો શૂરવીરેના વંશે રહેલા છે. આ બધી ચીજો કૃષ્ણ પાસે એકેક હોવાના કારણે પરાજ્ય પામીને આ દેશને પિતાની નગરી દ્વારિકા જાણે ભેટરૂપે કરી ન હોય ? તેવી આ નગરી શોભે છે. ૭૪ अथ पृथक्पृथग्वर्णनेपु प्रथम प्रह्लादनपार्श्वनाथवर्णनप्रस्तावः હવે જુદા જુદા વિષયોનું વર્ણન કરતાં પહેલાં પ્રહલાદ પાર્શ્વનાથ ભગવાનનું વર્ણન કરતાં કહે છે– प्रह्लादनाचन्द्र इवाङ्गभाजा-मन्वर्थनामाजनि यो जगत्याम् । प्रहादनः पार्श्वपतिः स तत्र, प्रह्लादनाद्वे व्यलसद्विहारे ॥७५।। तत्र प्रह्लादनपुरे प्रह्लादन इत्याह्वा नाम यस्य. तस्मिन्विहारे चैत्ये । पाल्हविहार इति लोके प्रसिद्धे । स जाग्रन्महिमा प्रह्लादनो नाम पार्श्वपतिळलसद्विलसति स्म । स कः । यः पार्श्वनाथोऽङ्गभाजां प्राणिनां प्रह्लादनादानन्दोत्पादनाजगत्यां क्षितौ विश्वे वा । 'स्याल्लोको विष्टपं विश्व भुवन जगती जगत् ' इति हैमीवचनात् । अन्वर्थमनुगतार्थ सत्यार्थ नाम यस्य स तथोक्तः । अजनि संजातः । क इव । चन्द्र इव । यथा चन्द्रोऽगिनामाह्लादनादनुगतार्थो जायते । 'चदि आह्लादे' चन्दत्याह्लादयति जनानिति चन्द्रः ॥ શ્લોકાર્થ જેમ ચંદ્ર મનુષ્યોને આનંદદાયક હોવાથી તેનું “ચંદ્ર એ નામ જેમ સાર્થક છે તેમ મનુષ્યને આહલાદ આપનારા હેવાથી જગતને વિષે “પ્રહલાદન એ યથાર્થ નામથી પ્રસિદ્ધ થયેલા પ્રગટ પ્રભાવી ભગવાન પાર્શ્વનાથ પ્રહલાદનપુરમાં પ્રહલાદન નામના(પા વિહાર) ચૈત્યમાં શોભે છે. ૭પ
SR No.005967
Book TitleHeersaubhagya Mahakavyam Part 01
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages614
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size86 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy