________________
३०२
हीरसौभाग्यम् [सर्ग ५ श्लो० २९-३१ सूरिसिन्धुरपुरः स कुमारो, व्याजहार मनसीति विमृश्य ।
दन्तकान्तिमुचुकुन्दसुमैतस्त-त्पादयोरिव सृजन्नुपहारम् ॥२९॥
स हीरकुमारः मनसि स्वचित्ते इति पूर्वोक्तं विमृश्य विचार्य सूरिषु सिन्धुरः शौण्डीरत्वेन गजस्तस्य पुरोऽग्रे व्याजहार वदति स्म । उत्प्रेक्ष्य-दन्तानां कान्तय एव मुचकुन्दा द्रुमविशेषास्तेषां सुमः पुष्पैस्तस्य सूरेः पादयोश्चरणयोरुपहार पूजाम् । 'पूजाहणासपर्यार्चा उपहारबली समौ' इति हैम्याम् । सृजन् कुर्वन्निव ॥
શ્લોકાર્ધ આ રીતે હીરકુમારે મનમાં વિચારીને, આચાર્ય મહારાજની સમક્ષ આ પ્રમાણે કહ્યું. જાણે દાંતોની કાંતિરૂપ મચકુંદનાં પુષ્પ વડે સૂરિજીના ચરણની પૂજા કરતા ન હેચ ! પારકા
. प्राप्य तावककरादिह दीक्षा-माहितायतिहितामिव शिक्षाम् ।
सेवितुं चरणतामरसं ते, मानस मुनिष ! कामयते मे ॥३०॥
हे मुनिप सूरीन्द्र, ते तव चरणतामरस पादपद्म सेवितु मे मम मनः कामयते वाञ्छति । किं कृत्वा । इहास्मिन्नेव समये तावकात् त्वदीयात्करात् पाणेर्दीक्षां प्राप्य समासाद्य । उत्प्रेक्ष्यते-आहित स्थापितमायतौ उत्तरकाले हित पथ्य यया तादृशीं शिक्षामिव ॥
શ્લેકાર્થ “ હે સૂરીન્દ્ર ! હમણાં જ આપના કરકમલથી દીક્ષાને પ્રાપ્ત કરીને આપના ચરણકમલની સેવા કરવા માટે મારું મન ઉત્સુક બન્યું છે. ભવિષ્યકાલમાં સ્થાપન કરેલું છે હિત જેમાં એવી શિક્ષાની જેમ દીક્ષા ગ્રહણ કરવા માટે મારું મન ઉસુક બન્યું છે. ' ૩૦
एवमुक्तवति हीरकुमारे, सूरिशीतकिरणः स्म गृणाति । मथ्यमानमकराकररावं, हेपयन्निव गभीरविरावैः ॥३१॥
सरिषु माये शीतकिरणः सौम्यगुणेन चन्द्रो गृणाति स्म बभाषे । कस्मिन् सति । एवममुना प्रकारेण उक्तबति कथितकति हीरकुमारे सति । उत्प्रेक्ष्यते-सूरिर्गभीरविरावैर्मन्द्रध्वनिभिर्मथ्यमानो नारायणेन मन्दरगिरिणा विलोड्यमानो यो मकराकरः समुद्रस्तस्य राव गम्भीरनिर्घोष लजयन् लज्जायुक्तं कुर्वन्निव ॥
___ આ પ્રમાણે હીરકુમારે કહ્યું ત્યારે, આચાર્યોમાં ચંદ્રસમાન શ્રી વિજયદાનસૂરીશ્વરજી આ પ્રમાણે યા , તે આચાર્યશ્રીના ગંભીર અવાજવડે મંથન કરાતા એવા સમુદ્રને અવાજ જાણે લાયકત બની ગયે ન હોય ! ૩૧