SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ सर्ग ५ श्लो० २६-२८] हीरसौभाग्यम् हृदये धृतः परिहितो हारो मुक्ताकलापो रहसि सुरतक्रीडाकरणसमये । 'संभोगश्च रहो रतिः' इति हैम्याम् । हीयते उत्तार्यते हृदयात् पृथक्रियते। ततः सर्वेषां स्वार्थ एवाभीष्टः ॥ શ્લોકાર્થ મનુષ્ય પોતાના કાર્યને માટે બીજાને ગ્રહણ કરે છે, કાર્ય સર્યા પછી તેને છોડી દે છે. જેમ ચંદ્રમુખી સ્ત્રીઓ શોભાને માટે હૃદય ઉપર મુક્તાહારને ધારણ કરે છે, જ્યારે સુરતક્રીડાના સમયે હારનો ત્યાગ કરે છે, તેમ આ સંસારમાં સહુ કોઈને સ્વાર્થ જ ઇષ્ટ છે. પારકા जन्मिनामयमकृत्रिममित्र, श्रेयसे तदुदयेज्जिनधर्मः । वैभवाय परिशीलनभाव, लम्भितः क्षितिशशीव कृतज्ञः ॥२७॥ तत्कारणात् असारे संसारे अय स्वर्गापवर्गसाधकत्वेन प्रसिद्धः अकृत्रिममित्र स्वाभाविकसुहृत् जिनोक्तो भगवत्प्रणीतो धर्मः परिशीलनभावमुपासनागोचरतां लम्भितः प्रापितः सन् श्रेयसे ऐहलौकिकमुक्तिकृते च उदयेत् प्रकटीभवेत् । किंभूतः । कृतं निर्मित जानातीति कृतज्ञः । क इव । क्षितिशशीव । यथा कृतशो नृपः सेवितः सन् वैभवाय विभूतिकृते भवेत् ॥ કલેકાર્થ માટે અસાર સંસારમાં સ્વર્ગપવર્ગને સાધક સાચો મિત્ર કોઈ હોય તે એક જિનેશ્વર ભગવાને કહેલે ધર્મ જ છે. તે ધર્મને આશ્રય કરવાથી સ્વર્ગ અને અપવર્ગ મોક્ષનો વૈભવ પ્રાપ્ત કરી શકાય છે. જેમ કૃતજ્ઞ રાજાને કરેલ આશ્રય, ભવિષ્યમાં અભ્યદયને કરનાર બને છે તેમ આ જિનધર્મ અભ્યયને આપનાર છે. રા स्वानुजन्मभगिनीकुलवृद्धा-नाददे तदनुयुज्य तपस्याम् । पारलम्भनविभुभववार्धे-र्यत्तरीव नियमस्थितिरेषा ॥२८॥ यत्कारणादेषा मुक्तिनगरप्रध्वरप्रद्धतिः प्रसिद्धा नियमे पञ्चमहाव्रतादिमूलगुणोत्तरगुणसम्यक्पालनरूपे यावजीवावस्थान नियमस्थितिर्दीक्षा तरीव नौरिव संसारसमुद्रस्य पारलम्भने परतटमापणे विभुः समर्था आस्ते । 'तां तृतीयपुरुषार्थवारिधेः पारलम्भनतरीमरीरमत्' इति नैषधे । तत्कारणात् स्वो शातिवर्गः । अनुजन्मा कनीयान् श्रीपालाख्यभ्राता राणीविमलाऽऽख्ये द्वे भगिन्यौ जामी कुलवृद्धान् गोत्रमहत्तराननुयुज्य पृष्टा अह तपस्यां संयममाददे गृहामि ॥ इति हीरकुमारस्य संसारासारताविचारः ॥ : सार्थ મુકિતરૂપી નગરીના સરલ માર્ગ૨પ, પાંચમહાવ્રતના જીવન પર્યત પાલનરૂપ દીક્ષા, એજ આ સંસારરૂપી સમુદ્રને પાર કરવા માટે સમર્થ નાવ સમાન છે. માટે નાનાભાઈ શ્રીપાલ, જ્યક ભગિનીઓ વિમલા અને રાણી આદિ સ્વજનની અનુજ્ઞા લઈને હું ભાગવતી દીક્ષાને અંગીકાર કરું ? શ્રીહીર મારે આ પ્રમાણે સંકલ્પ કર્યો. - ૮
SR No.005967
Book TitleHeersaubhagya Mahakavyam Part 01
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages614
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size86 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy