________________
सर्ग ४ श्लो० १४८-१४९]
हीरसौभाग्यम्
२८९
यथा कमलिनीनां भर्ता भानुज्योतिषां किरणानां गृहम् । पुनः क इव । विन्ध्याद्रिरिव । यथा विन्ध्याचलः करिणां गजानां ग्रह स्थानम । पनः क इव । अमरगिरिरिव । यथा देवानां पर्वतो मेरुः स्वर्भूरुहाणां कल्पवृक्षाणां स्थानम् । पुनः क इव । वसुभूतिनन्दन इव । वसुभूतिनानो ब्राह्मणस्य पुत्रः श्रीगौतमस्वामी लब्धीनामक्षीणमहानसीप्रमुखाणां तपःसिद्धिविशेषाणां स्थानम् । पुनः क इव । अम्भोधिरिष। यथा समुद्रः सुधानां समुद्रमध्योत्पन्नत्वेन पीयूषाणां स्थानम् ॥
લેકાર્થ
નેના સ્થાનરૂ૫ રોહણાચલ, કિરણના થાનરૂપ સૂર્ય, હસ્તિઓના સ્થાનરૂપ વિધ્યાચલ, કલ્પવૃક્ષના સ્થાનરૂપ મેરુપર્વત, ક્ષીરસ્ત્રવ આદિ અનેક લબ્ધિઓના સ્થાનરૂપ વસુભૂતિપુત્ર શ્રીગૌતમસ્વામી તેમજ અમૃતના નિવાસરૂપ જેમ ક્ષીરસમુદ્ર છે, તેમ અમદમાદિ અનેક ગુણોને સ્થાનરૂપ ઇન્દ્રની જેમ એશ્વર્યશાળી એવા શ્રીવિજયદાનસૂરિમહારાજ પૃથ્વી ઉપર દીર્ધકાળ પર્યત જયવંત વર્તે છે. ૧૪૮
यं प्राप्त शिवाह्वसाधुमघवा सौभाग्यदेवी पुनः । .
पुत्र कोविदसिंहसीहविमलान्तेवासिनामग्रिमम् ॥ तद्ब्राह्मी क्रमसेविदेवविमलव्यावर्णिते हीरयु
क्सौभाग्याभिधहीरमरिचरिते सर्गश्चतुर्थोऽभवत् ॥१४९॥ इति श्रीसीहविमलगणिशिष्यपण्डितदेवविमलगणिविरचिते हीरसौभाग्यनानि महाकाव्ये श्रीमन्महावीरदेवपट्टपरम्परावर्णनो नाम चतुर्थः सर्गः ॥
तेन ब्राह्मया वाग्वादिन्याः क्रमौ सेवते आराधयतीत्येवंशीलेन विशेषेण आ सामस्त्येन जन्मादिप्रारम्भ मर्यादीकृत्य वर्णनागोचरीकृते विरचिते हीरसौभाग्यनाम्नि महाकाव्ये श्रीमन्महावीरपट्टपरम्परावर्णनो नाम चतुर्थः सर्गः अभवद्भूव ।। इति पण्डितश्रीसीहविमलगणिविरचितायां स्वोपक्षहीरसौभाग्यकाव्यवृत्ती श्रीमन्महावीरदेवमारभ्य विजयदानसूरीन्द्र यावत्पट्टपरम्परा
प्रादुर्भवनो नाम चतुर्थः सर्गः ॥
વણિકપુલમાં ઇન્દ્ર સમાન શિવ નામના શ્રેણી અને સૌભાગ્યદેવીના જન્મજાત સુપુત્ર શ્રીદેવવિમલગણિ કે જેઓ નિરંતર સરસ્વતીની ઉપાસના કરનારા, સર્વ મુનિઓમાં સિંહસમાન શ્રીસિંહવિમલગણિના પ્રથમ શિષ્યપણે પ્રસિદ્ધ હતા, તે શ્રીદેવવિમલગણિવડે, જેમાં જગદગુરુ શ્રીહીરવિજયસરિનું સવિસ્તર જીવનચરિત્ર આવે છે, એવા “હીરસૌભાગ્ય નામના મહાકાવ્યનું ટીકા સહિત નિર્માણ કરાયું. તે મહાકાવ્યનો, હીરકુમારના જન્મથી આરંભીને શ્રી મહાવીર પરમાત્માની પાટ. પરંપરાના સવિસ્તર વર્ણન પૂર્વકને ચેાથે સર્ગ સમાપ્ત થશે. ૧૪હા