SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ सर्ग ४ श्लो० १२३-१२३] हीरसौभाग्यम् २७३ घूकैरर्कमिव द्विषद्भिरुदये हन्तुं परैः प्रेषित, कंचिच्चन्द्ररुचा प्रमादविमुख स्वापेऽपि दृष्ट्वा प्रभुम् । क्षाम्यन्त गदिताखिलव्यतिकर संबोध्य योऽदीक्षयत् , स श्रीमानथ सोमसुन्दरगुरुर्भेजे तदीयं पदम् ॥१२३॥ अथानन्तर स प्रसिद्धमहिमा श्रीमान् जगति संयमस वेगादिगुणैः कृत्वा शोभावान् सोमसुन्दरनामा गुरुस्तदीयं देवसुन्दरसूरिसंबन्धि पदं भेजे श्रितवान् । स कः। यः श्रीसोमसुन्दरसूरिः कंचिदनिर्दिष्टनामान घातुकं घातकारिण पुमांस संबोध्य प्रतिबोधयित्वादीक्षयत् संघस्यादेशपूर्वक तत्समक्षं च प्रावाजयत् । कंचित् किंभूतम् । उदये उद्गमनसमये अर्क सूर्य कैः कौशिकैरिव उदये सूरिमाहात्म्यदर्शनचमत्कृतचेतोभिर्जगज्जनैः प्रतिपद प्रणीतातिश्लाघाकर्णनव्यतिकरे द्विषद्भिः वैरायमाणैः परैः परपक्षीयैर्दुर्वाः वादिभिर्वा हन्तुं गुरु व्यापादयितु प्रेषित प्रहितम् । पुनः किं कुर्वन्तम् । चन्द्रोदये चन्द्रे गगनमण्डलमवगाहमाने सति जालान्तरागतसान्द्रचन्द्रिकया स्वापे निद्रावस्थायामपि प्रमादादनवधानताया विमुखम् । प्रमादरहितमित्यर्थः । रजोहरणेन संस्तारक स्वस्य पार्थ च पृष्ठं च प्रमाय॑ पाश्च परावर्तयन्तं दृष्ट्वा दृग्गोचरीकृत्य 'अहो अमी निद्रायामपि क्षुद्रजन्तुजातरक्षाकारिणो दृश्यन्ते, तत्कथमेते कृपापीयूषपारावाराः परेभ्यो द्रुह्यन्तो भविष्यन्ति । ततो महापातकिभिरेतदुष्कर्मकारणार्थ प्रेषितेन मया परलोके शुभोदर्ककाशिणा सर्वथाप्येते महानुभावा न घात्याः, प्रत्युत रक्षणीयाः. आत्मनोऽप्यैहिकलौकिकपारलौकिकशिवाय शरणमाश्रयणीयाश्च' इति विर्तकपूर्वक गुरु जागरयित्वा मनोजनितमपि स्वापराध पादयोर्लगित्वा क्षाम्यन्त गर्हन्त च । अत एव किंभूतम् । गदितः कथितः स्वस्यात्मनोऽखिलः समस्तोऽपि व्यतिकरः परप्रेषणादिकः व्यापारः समयो वा येन ॥ इति श्रीसोमसुन्दरसूरिः ॥ લેકાર્થ જગતમાં પ્રસિદ્ધ મહિમાવાળા, સંયમાણિણથી વિભૂષિત એવા શ્રી સમસુંદરસૂરિ નામના આચાર્ય શ્રી દેવસુંદરસૂરિની પાટનો આશ્રય કરનારા બન્યા. જેમ ઘુવડ, સૂર્યના ઉદયને જોઈ શકતો નથી, તેમ તેજેપી તોએ આચાર્યની પ્રશંસાને નહીં સહી શકવાથી, આચાર્યનો ઘાત કરવા માટે એક “મારા” (મારનાર પુરુષ)ને મોકલ્યો. તે ખૂન કરનારાએ, નિદ્રાધીન થયેલા આચાર્યને ચંદ્રની ચાંદનીમાં, નિદ્રામાં પણ રજોહરણુવડે પ્રમાઈને પડખાને ફેરવતા જોઈને વિચાર્યું કે અહો! આ મહાત્મા નિદ્રામાં પણ શુદ્ર જંતુઓનું રક્ષણ કરે છે, આવા કૃપાસિંધુ મહાત્માને વિધેપીઓએ મને ઘાત કરવા મેકલ્યો છે, નહીં નહીં. આવા કરણાના અવતાર મહાત્માનું મારે રક્ષણ કરવું જોઈએ. આવા મહાત્માનો દ્રોહ કરનારની પલકમાં શું સ્થિતિ થાય ? હતભાગી એવા મારે આચાર્યનું સર્વથા રક્ષણ કરવું જોઈએ, એટલું જ નહી પરંતુ આચાર્ય મહારાજશ્રી પાસે ક્ષમાયાચના પૂર્વક તેઓશ્રીના શરણને સ્વીકા, જેથી મારા જેવા પાપાત્માનો પણ દુ:ખદાયી સંસારથી નિતાર થાય !” આવા વિચાર કરીને તેણે આચાર્યશ્રીને નિદ્રામાંથી જાગૃત કર્યા. તેઓશ્રીના ચરણમાં પિતાના અપરાધની ક્ષમાયાચના
SR No.005967
Book TitleHeersaubhagya Mahakavyam Part 01
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages614
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size86 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy